કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ઢુવા ઓવરબ્રિજ નજીકથી યુવકની લાશ મળતા ખળભળાટ

દવા પીધેલ મહિકાના ત્રણ યુવાનો પૈકી એકનું મોત

આરોપીઓ ગઈકાલે જેસીબી લઈ જમીનમાં રસ્તો કરવા આવેલા

વાંકાનેર: તાલુકાના મહીકા ગામે રેતી ખનન, જમીન માફિયાઓના ત્રાસથી ખેડૂત પરિવારના ત્રણ યુવાનોએ રીંગણીના છોડમાં છાંટવાની દવા ઝેરી દવા પીધી હતી. જેમાં એક યુવકનું મોત નિપજયાના સમાચાર છે,

વાંકાનેરના ચંદ્રપુરમાં શરૂ થઈ ગયું છે સુપર વોશ

વાંકાનેરમાં હવે ઇ-બાઇકનો નવો યુગ !

રીંગણીના પાકમાં છાંટવાની ઝેરી દવા પી જતા ત્રણેય ભાઈઓને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં 18 વર્ષીય યશે દમ તોડી દીધો હતો. વાડી નદી કાંઠે હોય, ખનન માફિયાઓએ પોતાની લીઝ હોવાનો દાવો કરી ધમકાવતા અને જમીન ખાલી કરી નીકળી જવા ધમકીઓ આપતાં હતા તેવો આક્ષેપ કરાયો છે. ગુનો નોંધવા કામગીરી કરી હતી. આ તરફ યુવાનના મોતથી પરિવારમાં શોક છવાયો હતો…

Content Copying Forbidden !!

error: Content is protected !!