કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category રાજકીય

સણોસરામાં હિન્દુ બહુમતી છતાં મુસ્લિમ મહિલા સરપંચ ચૂંટાયા

વિજેતાનું પિયર વાંકાનેર તાલુકાના ચંદ્રપુર છે રાજકોટના ગામડાઓની ચૂંટણીના પરિણામો પણ રસપ્રદ આવ્યા હતા. રાજકોટના સણોસરા ગામના પરિણામે બધાને ચોંકાવ્યા હતા. આખું ગામ હિન્દુ વસ્તી ધરાવતું હોવા છતાં એક મુસ્લિમ મહિલા વિજેતા બની. સણોસરા ગ્રામ પંચાયતમાં હિન્દુ બહુમતી ધરાવતા ગામમાં…

વાંકાનેર તાલુકાના સરપંચની ચૂંટણીના પરિણામો

વાંકાનેર તાલુકાના સરપંચની ચૂંટણીના પરિણામો

આજરોજ થયેલ સરપંચની ચૂંટણીની મત ગણતરી પછી જાહેર થયેલ પરિણામો નીચે મુજબ આવ્યા છે….ખીજડીયા-પીપરડી(1) સલીમભાઇ રસુલભાઈ ભટ્ટી 736(2) અફસાના ઇરશાદ કડીવાર 1230પાજ(1) અબ્દુલમજીદખાન નુરખાન પઠાણ 163(2) રીમીબેન ઇબ્રાહિમ સિપાઈ 535શેખરડી(1) સરવૈયા રામજી ભવાન 318(2) સરવૈયા ગોરધન સોમા 321સતાપર(1) રાણીબેન રત્નાભાઈ…

ગ્રામ પંચાયતોમાં શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે

વાંકાનેર તાલુકાના સરપંચની ચૂંટણીના પરિણામો

વાંકાનેર તાલુકાની ગ્રામ પંચાયતોમાં 38.60 ટકા વાંકાનેર: આજે વાંકાનેર તાલુકાની 7 ગ્રામ પંચાયતોમાં મતદાન થઇ રહ્યું છે… 11 વાગ્યા સુધીમાં વાંકાનેર તાલુકાની 7 ગ્રામ પંચાયતોમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન થઈ રહ્યું છે. જેમાં સવારે 7 થી 11 કલાક દરમિયાન સામાન્ય ચૂંટણીમાં…

તાલુકાના 11 ગામોમાં સરપંચની ચૂંટણી લડતા ઉમેદવારો

વાંકાનેર તાલુકાના સરપંચની ચૂંટણીના પરિણામો

સતાપર અને કાશીપર-ચાંચડીયામાં ત્રણ-ત્રણ બાકીમાં બબ્બે ઉમેદવારો 19 પૈકી 8 સરપંચ બિનહરીફ ચૂંટાયા છે 22 જુનના રોજ મતદાન અને 25 જુને મતગણતરી વાંકાનેર: તાલુકામાં ગ્રામ પંચાયતોનું ચુંટણીમાં 19 પૈકી 8 સરપંચ બિનહરીફ ચૂંટાયા છે, અને તાલુકામાં કુલ ગ્રામ પંચાયતના 135…

સમરસ ગ્રામ પંચાયતને મળતી આર્થિક સહાય

વાંકાનેર તાલુકાના સરપંચની ચૂંટણીના પરિણામો

મહિલા સમરસ ગ્રામ પંચાયતને વધુ આર્થિક સહાય મળે છે ગુજરાત સરકારે વર્ષ 2021માં જાહેર કરેલા પરિપત્ર અનુસાર જે ગ્રામ પંચાયતની વસ્તી 5000 સુધી હોય અને પહેલી વખત સમરસ ગ્રામ પંચાયત બને તો તે ગ્રામ પંચાયતને સરકાર તરફથી ત્રણ લાખ રૂપિયા…

ચંદ્રપુર, ગારીયા અને ધરમનગર ગ્રામ પંચાયતો સમરસ

ચિત્રાખડા રોડ અઢી કરોડના ખર્ચે રિસરફેસિંગ થશે

વાંકાનેર: તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રક્રિયા હાલ પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં તાલુકાના 19 ગામોના સરપંચની ચૂંટણી તથા પેટા ચૂંટણી થઈ રહી છે, આજે ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે વાંકાનેર તાલુકાની ચંદ્રપુર, ગારીયા અને ધરમનગર ગ્રામ પંચાયતો…

ભાજપ દ્વારા અલગ અલગ તિરંગા યાત્રાનું આયોજન !

વાંકાનેર ભાજપમાં જૂથ બંધી સામે આવી વાંકાનેર: પહેલગાવમાં આતંકવાદીઓએ કરેલ કાયરતા પૂર્વકના હુમલાના બનાવ સામે ભારતીય સેના દ્વારા પાકિસ્તાનમાં ભરણપોષણ મેળવતા આંતકવાદીઓના ઠેકાણા ઉપર એર સ્ટ્રાઈક કરી ઓપરેશન સિંદુર લોન્ચ કરવામાં આવ્યું હોય, જેની સફળતાની ઉજવણીના ભાગરૂપે ભાજપ દ્વારા સમગ્ર…

પાલિકાના અધિકારી/ પદાધિકારીને પ્રાદેશિક કમિશ્નરની નોટિસ

મરજી મુજબના શાસનને બ્રેક વાંકાનેર: અહીંની નગરપાલિકામાં ઘણા વર્ષો થી એકચક્રીય શાસન ચાલી રહ્યું હતું અને પોતાની મરજી મુજબ શાસન ચાલતું આવ્યું છે કેમકે આ વર્ષોમાં કોઈ સબળ વિરોધ પક્ષ નહોતો જ્યારે નગરપાલિકામાં હવે નાનકડો પણ મજબૂત વિરોધ પક્ષ આવતા…

ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ બેલેટ પેપરથી યોજાશે

ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ બેલેટ પેપરથી યોજાશે

ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે સૂચના અપાઈ ગુજરાતમાં આગામી મહિનામાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૈકી આશરે 4674 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી બેલેટ પેપરથી યોજવા માટે કવાયત હાથ ધરી હોવાની જાણકારી મળી રહી છે. જોકે, તે સિવાયની તાલુકા, જિલ્લા અને નગરપાલિકાઓની બાકી…

વાંકાનેર તાલુકા ભાજપના હોદ્દેદારો વરણી કરાઈ

વાંકાનેર તાલુકા ભાજપના હોદ્દેદારો વરણી કરાઈ

વાંકાનેર: તાલુકા સંગઠનની પુનઃરચના કરવામાં આવી છે, જેમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી તેમજ સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી વિનોદભાઈ ચાવડા તેમજ મોરબી જિલ્લા પ્રભારી હિતેશભાઈ ચૌધરી તેમજ સ્થાનિક મંડળ સાથે ચર્ચા વિચારણા કરી મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા દ્વારા…

Content Copying Forbidden !!

error: Content is protected !!