કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category ધાર્મિક

વાંકાનેર એકતા સોસાયટીના 6 વર્ષના બાળ રોજેદાર

વાંકાનેર: વાંકાનેર- રાજકોટ રોડ પર આવેલ એકતા સોસાયટીના ખલીફા બુસરા ઇમ્તિયાઝે 6 વર્ષની દીકરીએ છઠ્ઠું રોઝુ કર્યું હતું, તે બાલમંદિરે જાય છે, એમના મમ્મીનું નામ શાહીનબેન છે…તેમના પપ્પા ઇમ્તિયાઝભાઈ (92288 86921)ને ન્યુ ઓનેસ્ટ હેર સ્ટાઇલ નામથી દુકાન છે. અલ્હમદોલીલ્લાહ !

રૂગનાથજી મંદિરના અધ્યક્ષ પદે કેસરીદેવસિંહની વરણી

વાંકાનેર : વાંકાનેર શહેરમાં આવેલા રૂગનાથજી મંદિરમાં વાંકાનેરના રાજવી અને રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની અધ્યક્ષતામાં આજે ટ્રસ્ટી મંડળની મિટિંગ મળી હતી. જેમાં ટ્રસ્ટી અને પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી હતી. જેમાં મંદિરના અધ્યક્ષ તરીકે સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની વરણી કરવામાં આવી હતી.…

વાંકાનેર ચંદ્રપુરના 7 વર્ષના બાળ રોજેદાર

વાંકાનેર: તા. 04/03/2025 મંગળવારના રોજ વાંકાનેરના ચંદ્રપુરના જનતા પોલ્ટ્રી ફાર્મ વાળા હુશેનભાઈ પટેલ (99783 99750) ની 7 વર્ષની પૌત્રી તથા પપ્પા આસીફભાઈ (99786 92751) અને મમ્મી રઇસાબેનની દીકરી કીર્આતબાનુએ જીવનનું પ્રથમ રોજુ પૂર્ણ કર્યું છે. અલ્હમદોલીલ્લાહ !

કોઠારીયા જમાતે નક્કી કર્યું: તમે પણ કરો

રમઝાનમાં ધંધાદારી ફકીરોનો બાયકોટ કરો (1) કોઠારીયા મુસ્લિમ જમાત તરફથી જાહેરાત કરવામાં આવે છે કે રમઝાન માસમાં કોઈ પણ ફકીર કે ફેરીયા તથા ચંદાવાળા ભાઇઓએ બપોરના 11:00 થી સાંજના 4:30 વાગ્યા સુધી ગામમાં ફરવું નહીં (2) પેશેવર ફકીર /ભિખારીઓએ લાઉડ…

કેશરીદેવસિંહજીએ જુનપીર બાવાની દરગાહે ચાદર ચડાવી

પુત્ર અવતરતા માનતા પૂરી કરી વાંકાનેર: મહારાણા શ્રી કેશરીદેવસિંહજી (રાજ્યસભા સાંસદ)ના ઘરે સારા દિવસો આવે તેના માટે ડી.એસ. જાડેજા (કોટડાવાળા) એ તા. ૦૫/૦૩/૨૦૨૪ રોજ માનતા રાખી હતી ત્યાંના મુજાવરે કીધું હતું કે એક વર્ષમાં સારા દિવસો આવે તો સમજજો કે…

કેરાળામાં દોરા ધાગા કરનાર પાસે વિજ્ઞાન જાથા ટીમ

વાંકાનેર: આજના આધુનીક યુગમાં હજુ પણ અંધ શ્રદ્ધા તેમજ દોરા ધાગાના ધતિંગ જોવા મળી રહ્યા છે ત્યારે વિજ્ઞાન જાથાની ટીમ આવી શ્રદ્ધા દુર કરી લોકોને બચાવવાનું કાર્ય કરતી હોય છે ગઈ કાલે વિજ્ઞાન જાથાની ટીમે રંગેહાથ ધતિંગ કરનારને ઝડપી લીધો…

હડમતીયા રામજી મંદિરની પૂન: પ્રાણ પ્રતિષ્ઠા

મંદિરના 100 વર્ષ પૂરા થયા ટંકારા પંથકમાં દરેક ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવતા હડમતીયા (પાલનપીર) ગામે આસ્થા પ્રતિક સમાન રામજી મંદિરની સ્થાપનાને 100 વર્ષ પૂરા થતા પૂન: પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. તા.2/2ને રવિવાર તથા તા.3/2ને સોમવારના રોજ આ મહોત્સવ પ્રસંગે આખા…

પીપળીયારાજ ગામે હાફિઝ થયેલાનું સન્માન કરાયું

વાંકાનેર: તાલુકાના પીપળીયારાજ ગામ ખાતે દારૂલ ઉલુમ ગૌષે સમદાનીમાંથી હાફીજ બની ફારીગ થતા માથકિયા બશીરભાઈ હુસેનભાઇના પુત્ર હાફિઝ વસીમરઝા બશીરભાઈ માથકિયાને સનદ (ડિગ્રી) મળતા તેઓનુ સન્માન ફૂલહાર ગિફ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું… આમ હાફિઝ થવું તે નશીબદાર હોય તેને જ…

પીપળિયારાજ ખાતે દસ્તારબંધી/ઇસ્લાહે મુઆશરા કોન્ફરન્સ

વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામ ખાતે આવેલ સુપ્રસિદ્ધ દારૂલ ઉલૂમ ગૌસે સમદાની ખાતે ગતરાત્રિના ભવ્ય દસ્તારબંધી તેમજ ઇસ્લાહે મુઆશરા કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંસ્થામાં અભ્યાસ કરતા 95 વિદ્યાર્થીઓને સનદ(ડિગ્રી) એનાયત કરવામાં આવી હતી, જેમાં સમગ્ર દેશમાંથી અભ્યાસ કરવા…

માટેલ ધામમાં શ્રી ખોડિયાર જયંતીની ઉજવણી કરાઈ

વાંકાનેર: તાલુકાના જગ વિખ્યાત માટેલ ધરા ખાતે બિરાજમાન આઇશ્રી ખોડિયાર માતાજી મંદિર ખાતે તારીખ ૫/૨/૨૫ ને મહાસુદ -૮ ના શ્રી ખોડિયાર જયંતી નિમિતે માતાજીના નીજ મંદિરમાં અનોખા પુષ્પોના શણગાર દર્શન તેમજ ક્લાત્મક ફૂલની રંગોળી કરવામાં આવેલ હતી… આ ઉપરાંત માતાજીનો…

Content Copying Forbidden !!

error: Content is protected !!