કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category ધાર્મિક

અસ્જદરઝાખાં કાદરી સાહબનો તાલુકામાં પ્રોગ્રામ

પ્રતાપગઢ, પાંચદ્વારકા, વઘાસીયા, વાંકાનેર, વીડીભોજપરા, સિંધાવદર, પીપળીયા રાજ, વાલાસણ અને કણકોટ મુકામે પ્રોગ્રામ વાંકાનેર: અસ્જદરઝાખાં કાદરી સાહબના પ્રોગ્રામના સમાચાર પોસ્ટ આજે કરેલ હતા, આ પ્રોગ્રામ નીચે મુજબનો હોવાનું સિપાઈ ઇન્ડસ્ટ્રીઝના ઇલ્મુદીનભાઈએ જણાવ્યું છે… પ્રતાપગઢ, પાંચદ્વારકા, વઘાસીયા, વાંકાનેર, વીડીભોજપરા, સિંધાવદર, પીપળીયા…

ધરોડીયા પરિવાર દ્વારા પલાંસ શાળામાં બટુક ભોજન

વાંકાનેર : શ્રી પલાંસ પ્રાથમિક શાળાના બાળકોને ધરોડિયા પરિવાર તરફથી બટુક ભોજન કરાવવામાં આવેલ હતું અને તારીખ 27 સપ્ટેમ્બર, 2024 થી 5 ઓક્ટોબર, 2024 સુધી સતત 9 દિવસ દરરોજ શાળાના બાળકોને બટુક ભોજન અંતર્ગત અલગ અલગ ભોજન પીરસવામાં આવશે… ઉલ્લેખનિય…

કબ્રસ્તાનો આગળ સાર્વજનિકનું બોર્ડ મુકવા નોટિસ

વાંકાનેર તા. ૨૩ : વાંકાનેર તાલુકા પંચાયત કચેરી દ્વારા તાલુકાના તમામ તલાટીઓને સરકાર દ્વારા નીમ થયેલ કબ્રસ્તાન તમામ મુસ્લિમ સમુદાય માટે સાર્વજનિક છે, તેવું જાહેરમાં વાંચી શકાય તેવા નોટીસ બોર્ડ ૧૦ દિ’ માં મૂકી આપવા સૂચના અપાઇ છે… ઉપરોકત વિષયે…

એક કરોડ લોકોએ વક્ફ બિલ માટે અભિપ્રાય આપ્યો

જેપીસીના સભ્યો અમદાવાદ આવશે સંસદમાં રજૂ થયા પછી વક્ફ સંશોધન બિલ સંસદીય સમિતિ પાસે મોકલવામાં આવ્યું હતું, આ બિલ વિષે લોકો શું મને છે એ જાણવા માટે જેપીસી દેશના મુખ્ય શહેરોમાં જશે, અત્યાર સુધી જેપીસીને ઈમેલ દ્વારા 84 લાખ અને…

ગુલશન સોસાયટીમાં આજે ઇસ્લામિક કોન્ફરન્સનું આયોજન

વાંકાનેર: તમામ આશિકાને મુસ્તફા સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમકો ચે ખુશખબરી દી જાતી હૈ કિ તાજદારે કાએનાતકી આમદે પાક વ વિલાદતે બા સઆદત કી ખુશી મે ઈસ સાલ સરઝમીને ચંદ્રપુર મે ન્યૂ ગુલશન સોસાયટી પર એક શાનદાર વ અઝીમુશાન કોન્ફરન્સ મુઅકિદ કી…

ઈદ-એ-મિલાદની મુસ્લિમ બિરાદરોએ ઉજવણી કરી

વાંકાનેર: ગઈ કાલે ઈદ-એ-મિલાદ તહેવારની સમગ્ર વાંકાનેર તાલુકામાં મુસ્લિમ બિરાદરો દ્વારા ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વાંકાનેરના ગ્રામ વિસ્તારોમાં સવારે અને વાંકાનેર શહેર ખાતે બપોર બાદ શહેરના રાજમાર્ગો પર વિશાળ ઝુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં મુસ્લિમ…

વક્ફના નવા સૂચિત કાયદાનો મુસ્લિમો દ્વારા વિરોધ કેમ?

વાંકાનેર: ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના કોર્ડીનેટર અને વાંકાનેર એપીએમસીના પૂર્વ પ્રમુખશ્રી શકીલ પીરજાદાએ એક નિવેદનમાં વક્ફ અંગેના નવા કાયદા વિષે ટૂંકી ભાષામાં સચોટ જાણકારી આપી છે, જે નીચે મુજબ છે…. મારી જાણકારી પ્રમાણે સાદી ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરુ છું. મુસ્લિમો…

વાંકાનેર રાજપરિવાર ગજાનન મહારાજના દર્શને

રાજાશાહી ગયે તો સાત દાયકાથી વધુ સમય વીતી ગયો છતાં રાજાશાહીમાં જે રાજા પ્રજાવત્સલ રાજવીની છાપ છોડી ગયા તે રાજવીઓના વંશજોને પ્રજા આજે પણ પૂરું માન સન્માન આપે છે… આમ તો વાંકાનેરના પૂર્વ મહારાજ કુમાર શ્રી રણજીતસિંહજી (IAS, નિવૃત્ત) વર્ષોથી…

ગણપતિ વિસર્જન જડેશ્વર મેળાના ગ્રાઉન્ડ પાસે જ કરવું

વાંકાનેર: હાલ સમગ્ર વાંકાનેર પંથકમાં ગણપતિ મહોત્સવ નિમિત્તે ઠેર ઠેર જગ્યાએ પંડાલોમાં ગણેશ સ્થાપના કરી પુજન-અર્ચન કરવામાં આવી રહ્યા હોય, ત્યારે આગામી દિવસોમાં ગણપતિ વિસર્જન માટે મોરબી જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ હોય, જે અનુસંધાને વાંકાનેર નગરપાલિકા દ્વારા…

Content Copying Forbidden !!

error: Content is protected !!