કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category ધાર્મિક

નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા યોજાશે

જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા ૨૭ સુધીમાં ફોર્મ પહોંચાડવું વાંકાનેર: રમત – ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત, કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી , ગાંધીનગર દ્વારા આયોજીત તેમજ જિલ્લા યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, મોરબી…

આલીમોની હાજરીમાં મસ્‍જીદે રઝાનું ઉદ્‌ઘાટન

કાલે જુમ્‍માની નમાઝના સમયે આ મસ્‍જીદે રઝાનું ઉદ્‌ઘાટન થશે વાંકાનેર: વાંકાનેર ભાટીયા સોસાયટી કેજીએનનગરમાં નવી મસ્‍જીદ બનતા આ નવી મસ્‍જીદ મસ્‍જીદે રઝાના ઉદ્‌ઘાટન પ્રસંગે આજે સાંજે ન્‍યાઝ અને રાત્રે તકરીરનો પ્રોગ્રામ રખાયેલ છે. જ્‍યારે આવતીકાલે મસ્‍જીદે રઝાના ઉદ્‌ઘાટન પ્રસંગે જામનગરના…

ધર્મનગરમાં શિવ શક્તિકા રાજાની આરાધના

પંડયા પરિવારના ઘરે ધાર્મિક આયોજન વાંકાનેર ધર્મનગરમાં પંડયા પરિવારના ઘરે શિવ શક્તિ કા રાજા એક વિશાળ ગણપતિ દાદા ની મૂર્તિની ભાવભેર સ્થાપના કરેલ છે. દરરોજ 👇🏻તારીખ 28/09/2023 સુધી બપોરે 12.30 – થાળ તથા આરતી અને સાંજે 7.45 – આરતીનું આયોજન…

પ્રભુ મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણી

સાંસદ અને જૈન સમાજના અગ્રણીઓ વરઘોડામાં જોડાયા વાંકાનેર: શહેર તથા તાલુકામાં વસવાટ કરતા જૈન સમાજ દ્વારા આજરોજ પ્રભુશ્રી મહાવીર જન્મ કલ્યાણક દિન તેમજ પર્વાધીરાજ પર્યુષણ પર્વ તથા ચોવીસમાં તીર્થંકર શ્રી મહાવીર સ્વામીનો અહિંસા પરમો ધર્મનો સંદેશો સમગ્ર વિશ્વમાં ફેલાય તે…

ગુંદાખડામાં ભીમે નખથી ગણપતિ કંડાર્યા’તા

ગુંદાખડામાં ભીમે નખથી ગણપતિ કંડાર્યા’તા

મંદિરની બાજુમાં નવલખો કૂવો આવેલો છે વનવાસ દરમિયાન પાંડવો અને માતા કુંતા અહીં આવીને રોકાયા હતા: લોકવાયકા આજથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે વાંકાનેર પંથકના ગુંદાખડા ગામના ગણપતિ મંદિરનો ઇતિહાસ જાણવો અહીં રસપ્રદ થઇ પડશે. આપણે એક ગામની…

જસુભાઈ ગોહેલ તરફથી ગણેશ ચતુર્થીની શુભેચ્છા

વાંકાનેર તાલુકાના ધર્મનગર ગામના કોળી સમાજના ઉત્સાહી આગેવાન અને કોંગ્રેસ પ્રમુખ જસુભાઈ ગોહેલ તરફથી ગણેશ ચતુર્થીની શુભ કામનાઓ લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

ગણેશ ઉત્સવ તેમજ વિસર્જન અંગે જાહેરનામું

મૂર્તિઓની બનાવટમાં પીઓપી, ભઠ્ઠીમાં સુકવેલી ચીકણી માટી, ઝેરી અને ઉતરતી કક્ષાના સિન્થેટિક રસાયણ કે કેમિકલ ડાયાયુક્ત રંગોની ઉપયોગ કરશો તો જપ્ત થશે મોરબી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન. કે. મુછાર દ્વારા જાહેરનામું બહાર પાડી મોરબીની હકુમત હેઠળ આવતા સમગ્ર વિસ્તારમાં નીચે…

જાલસીકામાં ગૌમાતાના લાભાર્થે ભવાઈ મંડળ

શનિવારે રાત્રે યોજાશે વાંકાનેર : વાંકાનેર તાલુકાના જાલસિકા ગામે મોગલ ગૌશાળાના લાભાર્થે આગામી તા.16ને શનિવારે રાત્રે બાબુભાઇ કુંભારીયા વાળાનું ભવાઈ મંડળની રમત યોજાશે, આ ભવાઈ મંડળ નિહાળવા સૌ ગૌ ભકતોને પધારવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. લેખ/સમાચાર આપના ગ્રુપમાં share…

વકફ નોંધણી/મિલકતો અંગેની હેલ્પલાઈન

વકફ બોર્ડમાં નવી નોંધણી, જૂની નોંધણીમાં મિલકતનો ઉમેરો, વકફ મિલકતોના ટ્રસ્ટીઓમાં સુધાર અથવા ફેરફાર માટે અંજારની સંસ્થા ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ દ્વારા ગુજરાત રાજ્યના તમામ જીલ્લાના તમામ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં મુસ્લિમ સમાજની ધાર્મિક તેમજ સામાજિક મિલકતો આવેલી છે, જે મિલકતો…

સ્વામીના વિડીયો સામે માટેલધામનો વિરોધ

ખોડિયાર માતાજીને સંબોધીને ટિપ્પણીઓ કરવામાં આવી વાંકાનેર: સોશિયલ મીડિયામાં સ્વામી બ્રહ્મસ્વરૂપ દાસનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ ખોડિયાર માતાજી તેમજ અન્ય કુળદેવી વિશે ટિપ્પણી કરી રહ્યા છે. જેની સામે ખોડિયાર માતાજી મંદિરના મહંતે વિરોધ નોંધાવ્યો છે. મીડિયા અહેવાલો…

Content Copying Forbidden !!

error: Content is protected !!