કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category ધાર્મિક

ગઢીચા હનુમાન ખાતે 23 ના ત્રિવેણી કાર્યક્રમ

અગાઉના આ સમાચારમાં અમારાથી ભૂલમાં આજે લખાઈ ગયું હતું, દરગુજર કરશો. વાંકાનેર: શ્રી ગઢિયા હનુમાન દાદાના સાનિધ્યમાં (ગાત્રાળમાં) ભવ્ય ત્રિવેણી સંગમનું આયોજન સંવત ૨૦૭૯ ભાદરવા સુદ ૮ ને શનિવાર તા. ૨૩-૦૯-૨૦૨૩ ના રોજ (આજે) રાખેલ છે. આ શુભ પ્રસંગે સૌ…

તારીખ ૧૮ થી ૨૦ તરણેતરનો મેળો ભરાશે

વિદેશીઓ પણ બને છે અહી મહેમાન ગુજરાતના વિશ્વ વિખ્યાત એવા તરણેતરના મેળાની જાહેરાત કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જીલ્લાના તરણેતર ખાતે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ આગામી તા. ૧૮-૦૯-૨૦૨૩ થી તા. ૨૦-૦૯-૨૦૨૩ દરમ્યાન લોકમેળો યોજાનાર છે.આ મેળા દરમિયાન ત્રણ દિવસ માટે…

ગઢીચા હનુમાન ખાતે આજે ત્રિવેણી કાર્યક્રમ

વાંકાનેર: શ્રી ગઢિયા હનુમાન દાદાના સાનિધ્યમાં (ગાત્રાળમાં) ભવ્ય ત્રિવેણી સંગમનું આયોજન સંવત ૨૦૭૯ ભાદરવા સુદ ૮ ને શનિવાર તા. ૨૩-૦૯-૨૦૨૩ ના રોજ (આજે) રાખેલ છે. આ શુભ પ્રસંગે સૌ શ્રદ્ધાળુઓને પધારવા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે. ત્રિવેણી સંગમ કાર્યક્રમમાં ૧૦૦૮…

નાના જડેશ્વરે સોમવારે ભવાઈનો કાર્યક્રમ

સરવડ ભવાઈ મંડળ આગામી 11 તારીખે ગૌશાળાના લાભાર્થે નાટક ભજવશે વાંકાનેર: હીરજી કેશવજી સરવડ ભવાઈ મંડળ આગામી 11 તારીખે નાના જડેશ્વર મહાદેવનાં સાનિધ્યમાં પરંપરાગત ગૌશાળાના લાભાર્થે નાટક ભજવશે. મોરબી જિલ્લાના નાના જડેશ્વર મુકામે દાદા સદાશિવ મહાદેવના પ્રાંગણમાં ગાયોના ઘાસચારાના લાભાર્થે…

ભાવનાબેન અને જે. કે. પાટડીયા તરફથી જન્માષ્ટમીની શુભકામનાઓ

ભાવનાબેન અને જે. કે. પાટડીયા- વાંકાનેર સૌ શુભેચ્છકો મિત્રોને જન્માષ્ટમીની શુભકામનાઓ પાઠવે છે

જડેશ્વર મંદિરે ‘દાદાનો મજરો’ લોક ભવાઈ કાર્યક્રમ

ગૌશાળાના લાભાર્થે 9મીએ આયોજિત કાર્યક્રમમાં પધારવા મંદિર ટ્રસ્ટ તરફથી જાહેર નિમંત્રણ વાંકાનેર : વાંકાનેર તાલુકામાં આવેલ આસ્થાના કેન્દ્ર સમાં સ્વયંભૂ શ્રી જડેશ્વર મહાદેવ મંદિરને આંગણે ગૌશાળાને લાભાર્થે તા.9ને શનિવારના રોજ દાદાનો મજરો- ભવ્ય લોકભવાઈનો કાર્યક્રમ યોજાવાનો છે. આ કાર્યક્રમ રાત્રીના…

Content Copying Forbidden !!

error: Content is protected !!