કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category ધાર્મિક

બકરી ઈદમાં પશુઓની હેરફેરને કનડગત ન કરશો

આદેશ જારી: પરમિટવાળા પશુઓની હેરફેર અર્થે કનડગત કરશો નહીં ગાય કે ગૌવંશની ગેરકાયદેસર હેરાફેરી અથવા કતલ ન થાય તે માટે કાયદો અને વ્યવસ્થાના વડાએ ખાસ પરિપત્ર જાહેર કર્યો ગુજરાતમાં બકરી ઈદને લઇ પોલીસ વિભાગના કાયદો અને વ્યવસ્થાના વડા નરસિમ્હા કોમારે…

માલધારી સમાજ દ્વારા શોભાયાત્રા યોજાઈ

ઠેર-ઠેર વિવિધ સંગઠ્ઠનો દ્વારા સ્વાગત કરાયું રાજવી પરિવારના મહારાણા કેશરીદેવસિંહજી ઝાલાએ પ્રસ્થાન કરાવેલ વાંકાનેરમાં અષાઢી બીજના પાવન દિને માલધારી સમાજના મચ્છુ માતાજીની ભવ્ય શોભાયાત્રા દર વર્ષની માફક આ વર્ષે નિકળી હતી. મચ્છુ માતાજીની ભવ્ય શોભાયાત્રાને અત્રે ગ્રીન ચોક વિસ્તારમાં મચ્છુ…

Content Copying Forbidden !!

error: Content is protected !!