કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સામાજિક

લિંબાળાની ધારે સમૂહ લગ્ન મહોત્સવ યોજાશે

લિંબાળાની ધારે સમૂહ લગ્ન મહોત્સવ યોજાશે

ફોર્મ મેળવવા માટે સંપર્ક કરવો મદાર એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 11 દુલ્હા-દુલ્હનના સમૂહ લગ્નનું આયોજન વાંકાનેર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાબેતા મુજબ મદાર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 11 દુલ્હન-દુલ્હનની એક જ મંડપ નીચે સમૂહ લગ્ન મહોત્સવ…

વાંકાનેર તાલુકામાં શિક્ષણક્ષેત્રે ક્રાંતિનું જનક પંચાસિયા

નવાપરાના પ્રૌઢના 84 હજાર લૂંટનાર પકડાયા

મોમીન સમાજમાં લગ્ન પ્રસંગ એક જ દિવસમાં આટોપવાની શરૂઆત પંચાસિયાથી થઇ પંચાસિયા ગામની વાંકાનેર તાલુકામાં કોઈ ગણતરી નહોતી, પંચાસિયા ગામને શિક્ષણને કોઈ લાગે નહી, પરંતુ આ ગામમાં 50 સરકારી નોકરિયાત હતા, ત્યારે પુરા તાલુકાના ગામડાના નોકરિયાત 50 હતા, એક બાજુ…

બાબરીયા સુરાપુરા ધામમાં 10મી ફેબ્રુઆરીએ સમુહલગ્ન

બાબરીયા સુરાપુરા ધામમાં 10મી ફેબ્રુઆરીએ સમુહલગ્ન

26 દિકરીઓ પ્રભુતામાં ડગ માંડશે વહેલા તે પહેલાના ધોરણે નોંધણી શરૂ રાજકોટ: હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મની પાવનધરા ટંકારાના ટોળ-અમરાપર રોડ નદી કાંઠે આશરે નવસો વર્ષ પહેલા કોળી ઠાકોર બાબરીયા કુળના દેવજીદાદા મહાન શુરવીર થઈ ગયા. અહીં તેમની નવસો વર્ષથી ખાંભી…

ક્ષત્રિય સમાજ ખેરવાના પરિવારનો રાજકોટ ખાતે સ્નેહમિલન કાર્યક્રમ સંપન્ન

યુવાનોને વ્યસન મુક્તિનો સંકલ્પ કરવા હાકલ રાજકોટઃ ક્ષત્રિય ગિરાસદાર સમાજ ખેરવા (તાલુકો વાંકાનેર) ગામના ગિરાસદાર સમાજના હાલ પોતાને કર્મભૂમિ રાજકોટ બનાવનાર ૫૧ પરિવારનો સ્નેહમિલન અને સ્વરુચિ ભોજનનો કાર્યક્રમ રાજકોટમાં સદગુરુનગરના મંગલમ ખાતે રામજી મંદિરમાં યોજવામાં આવ્યો હતો. જેમાં પરિવારના યુવાનો,…

ખેરવાના ક્ષત્રિયોનું રાજકોટમાં આવતી કાલે સ્નેહમિલન

રાજકોટમાં વસવાટ કરતા ઝાલા ક્ષત્રિય ગિરાસદાર સમાજના ૫૦ પરિવારો વર્ષોની પરંપરા વાંકાનેર: તાલુકાના ખેરવા ગામના વતની હાલ રાજકોટને પોતાની કર્મભૂમિ બનાવનારા શહેરમાં કોઈપણ ખૂણે વસવાટ કરતા ઝાલા ક્ષત્રિય ગિરાસદાર સમાજના ૫૦ પરિવારો વર્ષોની પરંપરા મુજબ દિવાળી બાદ સહ પરિવાર સાથે…

થાન રોડ પર કોળી સમાજની વાડીનું લોકાર્પણ કરાયું

મહાનુભાવો અને આગેવાનોની હાજરી વાંકાનેર: ગઈ કાલે વાંકાનેરના કોળી સમાજ માટે એક મહત્વ પૂર્ણ અને ગૌરવપૂર્ણ પ્રસંગની ઉજવણી કરવામાં આવી. શહેરના નજીક થાન રોડ પર આવેલ પવિત્ર સ્થળ માંધાતા ધામ, ભગવાન માંધાતાદેવ અને સંતશ્રી વેલનાથબાપુના મંદિર પ્રાંગણ ખાતે વાંકાનેરમાં સૌ…

વાંકાનેરના રામધામમાં રઘુવંશી પરિચય મેળો યોજાયો

450થી વધુ યુવક – યુવતીઓએ ભાગ લીધો હજારો રઘુવંશી પરિવારોએ દાંડીયા રાસની રમઝટ બોલાવી વાંકાનેર: ચોટીલા બાઉન્ટ્રી પાસે આવેલ નિર્માણાધીન રામધામ ટ્રસ્ટ જાલીડાના સહયોગ થકી અને રઘુવંશી સમાજ સેવાના ભાવથી `સમનાના વાવેતર પરિવાર’ મુંબઈ દ્વારા તાજેતરમાં રઘુવંશી પરીચય મેળાનું આયોજન…

દશેરાએ પાટીદાર સમાજનો જમણવાર યોજાઈ ગયો

વાંકાનેર શહેરમાં પટેલ સમાજની વાડીમાં દર વર્ષની પરંપરા મુજબ પાટીદાર સમાજનો દશેરા જ્ઞાતિ જમણવાર તથા વિદ્યાર્થી સન્માન સમારોહ તાજેતરમાં યોજવામાં આવ્યો હતો સમારોહમાં આર.એસ.એસ.ના જસ્મીનભાઈ હિશું, સિદસર ઉમિયાધામથી સરોજબેન મારડીયા તથા ડો. નયનાબેન ભાલોડીયા ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે સમાજના અગ્રણીઓ…

વાંકાનેરનું ગૌરવ પીપળિયારાજના ડો. રિયાઝ કડીવાર

નવાપરાના પ્રૌઢના 84 હજાર લૂંટનાર પકડાયા

જેના નામ પરથી રાજસ્થાનના સિંહનું નામ પડેલ છે સિંહનાં આ ડોકટરની સેવા રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને મધ્ય પ્રદેશની સરકારે પણ મેળવેલ છે ગાંધીનગરના સચિવાલયમાં તથા ચોટીલાની કોર્ટમાં આવી ચડેલ દિપડાનું રેસ્કયુ કરેલ પીપળીયારાજ ગામના વતની અને સિંહનાં ડોકટર તરીકે પ્રખ્યાત…

વાંકાનેર તાલુકાના ભોજપરા ગામનો ઇતિહાસ

નવાપરાના પ્રૌઢના 84 હજાર લૂંટનાર પકડાયા

અગાઉ ગોઢ નામે ગામ હતું પાંચદ્વારકાથી કડીવારના ૪ ભાઇ પૈકી બે ભાઇ અરણીટીંબા અને બે ભાઇ ટોળમાં અને પછી ભોજપરા આવ્યા મોરબી રાજની મંજૂરી વગર કડીવારો વાંકાનેર તરફ પ્રયાણ કરતા તેઓને પકડી મોરબીની જેલમાં પૂર્યા. છોડાવવા  વાંકાનેર રાજે દંડ ભરેલો કડીવાર સાથે ખોરજીયા…

Content Copying Forbidden !!

error: Content is protected !!