કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સામાજિક

ઠાકોરનો સ્પેલિંગ બદલવા જિલ્લા શિક્ષણાધિકારીઓને સૂચના

સાંસદ ભરતસિંહ ડાભીએ કરી હતી રજૂઆત તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને પત્ર લખાયો: 1993ના ગેઝેટના આધારે સુધારા માટે સૂચના કેન્દ્ર સરકારની સામાજીક અને શૈક્ષણિકરીતે પછાત જાતિના કેન્દ્રની યાદીમાં ‘ઠાકોર’નો સ્પેલિંગ ‘Thakore’ લખવા માટે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે દ્વારા સૂચનાઓ આપવામાં…

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની મિટિંગ મળી

મોરબી જિલ્લામા સંગઠનને વધુ મજબૂત કઈ રીતે થાય; એ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી વાંકાનેર: તા: 31/05/2023 નાં રોજ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી જિલ્લા ટીમ દ્વારા મિટીંગનુ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોરબી જિલ્લામા સંગઠનને વધુમાં વધુ મજબૂત કઈ…

સખી મંડળ દ્વારા બહેનો બન્યા આત્મનિર્ભર

બહેનો તેમના કુટુંબને આર્થિક રીતે મદદરૂપ થઈ રહી છે વાંકાનેર : વાંકાનેરના મહિલાઓ મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભર ભારતનું આગવું ઉદાહરણ બની રહ્યા છે. મોરબીની મહિલા શક્તિ સખી મંડળો સાથે જોડાઈને બહેનો સરકારના આર્થિક અને સામાજિક સહકાર થકી સમાજમાં એક અલગ…

સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા યુથ-20 કાર્યક્રમ યોજાયો

વાંકાનેર ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજય યુવા બોર્ડ ગાંધીનગર દ્વારા ગાયત્રી સ્કુલ, ગાયત્રી મંદિર ચેરીટેબલ ટ્રસ્ટ દિવ્યાંગ બાળકોની સ્કુલ હોલ ખાતે યુથ-20 કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. આ કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે મહારાણા કેસરીદેવસિંહ ઝાલા, ગાયત્રી મંદિરના મહંત અશ્ર્વિનબાપુ, વાંકાનેર શહેરના…

વાંકાનેર વિસ્તાર: વડ બાદી પરિવાર

વાંકાનેર વિસ્તારમાં વસતા મોમીન પરિવારોમાં બાદી કુટુંબમાં બે પાંખિયા છે, (1) વડ બાદી અને (2) ખડ બાદી. વડ બાદીના 2015 માં 26 ગામોમાં 1552 ઘર અને વસ્તી 8964 ની હતી. આ આંકડો બાદી પરિવાર ડિરેક્ટરી- 2015 માંથી લીધેલ છે, ત્યાર…

2014 માં દાદીવારા કડીવાર કુટુંબના 861 ઘર

વાંકાનેર તાલુકામાં દાદીવારા કડીવાર 20 ગામડા અને વાંકાનેર શહેરમાં ગુલશન સોસાયટીમાં મળીને કુલ 861 ઘર છે. આ આંકડો 2014 માં પ્રગટ થયેલ કડીવાર કુટુંબના અહેવાલ પરથી લીધેલ છે. જો કે છેલ્લા આઠ વર્ષમાં આમાં વધારો થઇ ગયો હશે. ઘરની સંખ્યાને…

મચ્છુ કાંઠા મુક્તિધામ સેવા સમિતિ દ્વારા સમૂહ લગ્નોત્સવ

11 કોડભરી કન્યાનું 21મીએ પતિગૃહે પ્રયાણ કરશે કિશોરભાઈ આહિરનું આયોજકો દ્વારા વિશેષ સન્માન કરવામાં આવશે મચ્છુ કાંઠા મુક્તિધામ સેવા સમિતિ વાંકાનેર દ્વારા પ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજાનાર છે જેમાં 11 વર કન્યાઓ પ્રભુતામાં પગલાં પાડશે. જેની તડામાર તૈયારી થઇ રહી છે.…

મોમીનોની સવા મણ જનોઈની વાત ખોટી

વાંકાનેર વિસ્તારના મોમિનોએ સવા મણ જનોઈની બાબતે દીધાદીધ અને વાહિયાત વાતોના બોલવાથી દૂર રહેવું જોઈએ વાંકાનેર વિસ્તારમાં વસતા મોમીનોના સભ્યોના મોઢે વારંવાર સાંભળવા મળતી વાતમાં ઈસ્લામ કબૂલ કર્યા બાદ ઉતારેલી સવા મણ જનોઇની અતિશયોકિત લાગે છે, બોલવા સાંભળવામાં સવા મણ…

પ્રજ્ઞેશભાઈ પટેલના સુપુત્રના શુભ લગ્ન સંપન્ન

વાંકાનેરના જાણીતા ઉદ્યોગપતિ જસદણ સિરામિક ગ્રુપના શ્રી બેચરબાપાના પૌત્ર અને વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અને વાંકાનેરના ભામાશા પ્રજ્ઞેશભાઈ પટેલના પુત્ર ચી. હર્ષના શુભ લગ્ન ચિ. દેવાંશી સાથે સંપન્ન થયા છે. જસદણ સિરામિકના વિશાળ ગ્રાઉન્ડમા “ભોજનસભારંભ’ સંગીત સંધ્યા સાથે રાત્રીના…

સાવધાન ! જો જો ફ્રોડમાં આવી જતા નહીં

કોઈ પણ નંબરથી ફોન આવે અને પૂછે કે રસીના બે ડોઝ લીધા છે, ત્યારે ફોનનો કોઈ નંબર દબાવવો નહીં. જે નંબર દબાવવાથી તમારા એકાઉન્ટમાં આધાર કાર્ડ લિંક હોય છે. તેના હિસાબે તમારા બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉપડી જશે. આ બનાવ અગાઉ…

Content Copying Forbidden !!

error: Content is protected !!