કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સામાજિક

ડો. રિયાઝ કડીવાર કે જેના નામ પરથી રાજસ્થાનના સિંહનું નામ પડેલ છે

સિંહનાં આ ડોકટરની સેવા રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને મધ્ય પ્રદેશની સરકારે પણ મેળવેલ છે વાંકાનેરનું ગૌરવ અને કડીવાર કુટુંબના આ હીરોએ ગાંધીનગરના સચિવાલયમાં તથા ચોટીલાની કોર્ટમાં આવી ચડેલ દિપડાનું રેસ્કયુ કરેલ પીપળીયારાજ ગામના વતની અને સિંહનાં ડોકટર તરીકે પ્રખ્યાત રિયાઝએહમદ એફ.…

જય વેલનાથ દાદા એજ્યુ. & ચેરી. ટ્રસ્ટ દ્વારા આજે સમુહ લગ્નનું આયોજન

રાજકોટ રોડ પર યોજાનાર આઠમા આ સમુહ લગ્નોત્સવમાં કોળી ઠાકોર સમાજના સાત યુગલો પ્રભુતામાં પગલા પાડશે જય વેલનાથ દાદા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, વાંકાનેર દ્વારા આજે તા. ૧૧ શનિવારે સવારે ૭ થી બપોરે ૧ વાગ્યા સુધી આઠમો સમુહલગ્ન સમારંભનું ભવ્ય જાજરમાન આયોજન વાંકાનેર રાજકોટ રોડ પર આવેલ શ્રી વેલનાથધામ મંદિર ખાતે યોજાશે. આ આઠમા…

માનવી જયારે કોઈના પ્રેમમાં પડે છે ત્યારે તેના મગજમાં અને  શરીરમાં શું થાય છે?

પ્રેમ કુદરતની શ્રેષ્ઠ કેમિકલ કોકટેલ છે, પરંતુ પ્રેમના જટિલ વર્તન અને લાગણીની તમામ ગૂંચવણો વિજ્ઞાનથી દૂર રહે છે પ્રેમ એ માનવીની કુદરતી જરૂરિયાત છે.પ્રેમ આપણી લોકપ્રિય સંસ્કૃતિ પર પ્રભુત્વ ધરાવે છે અને અસંખ્ય ગીતો, મૂવીઝ અને સાહિત્ય અને કલાના કાર્યોનો વિષય…

ક્ષત્રિય સમાજ દ્વારા ખેરવાના કૃષ્ણસિંહ ઝાલાનું સન્માન

તેઓ ખેરવા સહકારી મંડળીના પ્રમુખ પણ છે વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સહકારી સંધ લિ.ની ચૂંટણીનું પરિણામ જાહેર થઇ ગયું છે. જેમાં ભારે રસાકસીભરી ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ પ્રેરિત પેનલોને 6-6 બેઠકો વિજેતા જાહેર થયા છે. જેમાં ગરાસીયા બોર્ડિંગ વાકાનેર ખાતે તાલુકા ખરીદ…

ટંકારા લોહાણા મહાજન સમાજ વાડીમાં રવિવારે આયુષ મેળો યોજાશે

આયુર્વેદ શાખા જીલ્લા પંચાયત મોરબી અને સરકારી આયુર્વેદ હોસ્પિટલ મોરબી દ્વારા તા. ૦૫ માર્ચને રવિવારે સવારે ૦૮ : ૩૦ થી બપોરે ૩ કલાક સુધી શ્રી લોહાણા મહાજન સમાજ વાડી, કન્યા શાળા બાજુમાં દેરીનાકા મેઈન રોડ ટંકારા ખાતે આયુષ મેળો યોજાશે…

વઘાસીયામાં આજે રાજપૂત યુવા સંઘ દ્વારા કાર્યકર્તા શિબિરનું આયોજન

રાજ્યમાંથી ક્ષત્રિય અગ્રણીઓ અને સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહેશે વાંકાનેર: સમગ્ર રાજપુત સમાજના ઉત્કર્ષ માટે અખીલ ગુજરાત રાજપુત યુવા સંઘ દ્વારા અનેકવિધ સમાજ ઉપયોગી કાર્ય કરવામાં આવે છે. અખીલ ગુજરાત રાજપુત યુવા સંઘ દ્વારા થતા કાર્યોનું આયોજન પૂર્વક અમલીકરણ કરવામાં આવે…

વાંકાનેર તાલુકાના ભોજપરા ગામનો ઇતિહાસ-2

કડીવાર સાથે ખોરજીયા પણ ભોજપરામાં (1) લીમડાવાળા ટોળથી (2) પીરાવાળા વાંકિયાથી (3) પટેલવાળા તીથવાથી રહેવા આવ્યા વકાલીયાના ૬ ઘર, માથકીયાના ૧૨ ઘર તીથવાથી, દીઘલીયાથી શેરસીયાના ૧૦, અને ભલગામથી આવેલા મેસાણીયાના ૨ ઘર છે. કોળીઓના વીશેક ઘરના કસ્બામાંથી આજનું ભોજપરા ગામ વસ્યું છે હબીબદાદા ટોળ…

વાંકાનેર તાલુકાના ભોજપરા ગામનો ઇતિહાસ-1

પાંચદ્વારકાથી કડીવારના ૪ ભાઇ પૈકી બે ભાઇ અરણીટીંબા અને બે ભાઇ ટોળમાં અને પછી ભોજપરા આવ્યા મોરબી રાજની મંજૂરી વગર કડીવારો વાંકાનેર તરફ પ્રયાણ કરતા તેઓને પકડી મોરબીની જેલમાં પૂર્યા. છોડાવવા  વાંકાનેર રાજે દંડ ભરેલો અગાઉના ગોઢ ગામનું અત્યારે અસ્તિત્વ નથી. હાલમાં પાડધરાનો…

સરધારકાના પરાસરા “જબરા” કેમ કહેવાયા?

સરધારકાના પરાસરા “જબરા” કેમ કહેવાયા?

દરબાર બોલ્યાઃ ‘આપણા સીંધાવદર ગામની આબરૂનો સવાલ છે’ રાજા અમરસિંહ બાપુ ખેડુને આમ ગોઠવાયેલા અને અમીબાપુના હાથમાં પકડેલું નાળિયેર જોઈને રોકાયા જલાલદાદા દલડી રહેવા ગયા અને બાકીના ત્રણેય દાદા સરધારકા રહેવા ગયા. અમીદાદાના એક દીકરા પાછળથી પાંચદ્વારકા રહેવા ગયા ઇ.સ. ૧૭૮૧માં (આજથી…

જામિઆ ફૈઝાને દાવલશાહ મુસ્લિમ શૈક્ષણીક ભવનને પાટીદાર અગ્રણીના હસ્તે ખુલ્લું મૂકાયું

નવનિર્મિત શૈક્ષણીક ભવનને હિન્દુ આગેવાનોના હસ્તે ખુલ્લુ મુકી હિન્દુ મુસ્લીમ એકતાનો સંદેશો પાઠવાયો આમરણ: આમરણ ખાતે હઝરત દાવલશા એજયુકેશન ટ્રસ્ટ અને સુન્ની મુસ્લીમ અને સાદાત જમાતના ઉપક્રમે સમુહશાદી મહોત્સવ હિન્દુ મુસ્લીમ આગેવાનોની હાજરીમાં સંપન્ન થયો હતો. આ તકે રૂ.૬૦ લાખના…

Content Copying Forbidden !!

error: Content is protected !!