કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સામાજિક

મોમીન સમાજની અટકો કઈ રીતે પડી હશે?

જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

મોમીન સમાજમાં કુલ છવ્વીસ અટક છે બાદી, શેરસીયા અને કડીવારમાં બે પાંખિયા છે વાંકાનેર તાલુકામાં વસતા મોમીનોની અટકોથી મળતા કડી વિસ્તારના ઘણા ગામોના નામ પણ છે અટકો સામાન્યતઃ જે તે વ્યક્તિની ખાસિયત, ધંધો, ગામનું નામ વગેરે પરથી પડતી હોય છે,…

…ત્યારથી અરણીટીંબામાં ભરવાડો રહેતા નથી

નવાપરાના પ્રૌઢના 84 હજાર લૂંટનાર પકડાયા

બાપા ઉપડયા વાંકાનેર રાજાને રાવ કરવા કુંવરને ઘોડી હાંકવાની મનાઈ થાય નહીં, ઘોડી તો રજપૂતોની ઓળખ કહેવાય અરણીટીંબામાં ધાવડી માતાજીના સ્થાનકે જઈ લીંબા અને તેના બાપાએ લાજ રાખવાની વિનવણી કરી અરણીટીંબા છોડી માટેલ આવી રહ્યા. કાળક્રમે માટેલમાંથી અમુક ભરવાડો બીજા…

વાંકાનેર રાતીદેવરી ઝાલા કૂળનો સંક્ષિપ્તમાં ઇતિહાસ

વાંકાનેર રાતીદેવરી ઝાલા કૂળનો સંક્ષિપ્તમાં ઇતિહાસ

રાણી દેવકુંવરબા સતી થયાનું સ્મારક વઢવાણમાં હાડીમાની જગ્યા નામથી પ્રખ્યાત છે રાતીદેવરી ઝાલાના વંશજોએ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ, ચુડા, રાજસ્થાનના ઝાલરા- પાટણ ,બડી સાદડી, છોટી સાદડી, નાનતા અનેે ગોગુદા ઉપર રાજ કરેલું છે વાંકાનેર રાજને પણ રાતીદેવરી આવવું પડે છે. સીંધાવદર,…

નવ હોસ્પિટલોમાં ફ્રુટ તથા નાસ્તાની કીટનું વિતરણ

પાંચદ્વારકા મદીના વેલફેર ગ્રુપનું પ્રશંશનીય કદમ ૧૫૦૦ મા ઈદે મીલાદુન્નબીની ખુશીના પવિત્ર અવસરે પાંચદ્વારકા મદીના વેલફેર ગ્રુપ દ્વારા વાંકાનેર શહેરની નવ હોસ્પિટલોમાં ફ્રુટ તથા નાસ્તાની કીટનું વિતરણ કરવામાં આવ્યું. આ સેવા કાર્ય દ્વારા દર્દીઓ તથા તેમના પરિજનોને આરોગ્ય અને ખુશીની…

સરધારકાના પરાસરા “જબરા” કેમ કહેવાયા?

નવાપરાના પ્રૌઢના 84 હજાર લૂંટનાર પકડાયા

દરબાર બોલ્યાઃ ‘આપણા સીંધાવદર ગામની આબરૂનો સવાલ છે’ રાજા અમરસિંહ બાપુ ખેડુને આમ ગોઠવાયેલા અને અમીબાપુના હાથમાં પકડેલું નાળિયેર જોઈને રોકાયા જલાલદાદા દલડી રહેવા ગયા અને બાકીના ત્રણેય દાદા સરધારકા રહેવા ગયા. અમીદાદાના એક દીકરા પાછળથી પાંચદ્વારકા રહેવા ગયા ઇ.સ. ૧૭૮૧માં (આજથી…

અડાભીડ આગેવાન રાતીદેવરીના જલાલ માથકીયા

નવાપરાના પ્રૌઢના 84 હજાર લૂંટનાર પકડાયા

‘બાપુ, એક વખતનો તમારો ખેડુ છું, આજ રાનરાન અને પાનપાન થઇ ગયા’ જૂનાગઢના નવાબ અને વાંકાનેરના મોમીન આગેવાનો વચ્ચે વાત પાકા પાયે બંધાઈ વાંકાનેરના રાજમાતાને રાતીદેવળીના માથકીયા કુટુંબના ખેડુને થયેલા અન્યાયનો અંતરમાં મોટો ખટકો છે વાંકાનેરના ઘોડા છૂટ્યા, છૂટેલા અસવારોએ ધુનડા…

મોમીન સમાજના નોકરી મેળવનાર/ પદવી મેળવનાર ભાઈઓ/ બહેનો જોગ

ચિત્રાખડા રોડ અઢી કરોડના ખર્ચે રિસરફેસિંગ થશે

મોમીન ઉત્કર્ષ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સન્માન કાર્યક્રમ તા. 30/9/2025 સુધીમાં જરૂરી આધારો વોટ્સઅપથી કે રૂબરૂ ટ્રસ્ટની ઓફિસે મોકલી આપવા અપીલ વાંકાનેર: દરેક દેશના વિકાસમાં શિક્ષણનું યોગદાન ખુબજ મહત્વનું છે. મૂળ વાંકાનેરના આજુબાજુના વિસ્તારમાં વસવાટ કરતા મોમીન સમાજના લોકોએ…

વાંકાનેર સીંધાવદર શેરસીયા કુટુંબનો ઇતિહાસ

નવાપરાના પ્રૌઢના 84 હજાર લૂંટનાર પકડાયા

પેળાદાદા પીપળીયા કડીવાર કુટુંબના જમાઈ હતા સાંકળ ખખળી. આ ટાણે કોણ? એવા પ્રશ્નવાચક ભાવે ડેલી ખોલી ઘણી વાર થઈ, રાજા હાથમાં ગલાસ પકડીને ઉભા છે, પણ પાણી પીતા નથી મક્કાશરીફથી જોડિયા પહોંચાડનાર સદરૂદીન બાવાના વાલિદના નામથી હાજીયાણીમાંએ ફાતિયો દીધો પીપળીયારાજમાં…

વાંકાનેર પંચાસિયા બાદી કુટુંબનો ઇતિહાસ

જુનાગઢ કિલ્લાના ચોકીદારે નુરાદાદા અને ચોરને નવાબ પાસે લઇ જવાનું નકકી કર્યું નુરાદાદાએ લાલશાપીરની દરગાહ ફરતી વંડી ચણાવેલી. જે બળધ ચોરાણાતા એ બળધીયે જ ગાડામાં પાણા સારેલા ‘કાંય પણ કામ પડે તો વાવડ મોકલજે, અલ્લા બેલી ! ‘ કહી ધૂળની ડમરી ઉડાડતા…

વાંકાનેરના કાનપરના શેરસીયા કુટુંબનો ઇતિહાસ

વાંકાનેરના કાનપરના શેરસીયા કુટુંબનો ઇતિહાસ

એ જમાનામાં ફટાયાને ના પાડવા સવા ગજની છાતી જોઈએ “નસીબ થોડા વેચી ખાધા છે? દાંત દેનાર દાંતનો ચારો દઈ રહેશે…” આ તો વાંકાનેરના રાજા રાજ બનેસિંહજી હતા શેખરડીની દશ સાંતી અને ગારિયાની દશ સાંતીની જમીન કાપી આજનું કાનપર 145 વરસ…

Content Copying Forbidden !!

error: Content is protected !!