કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સામાજિક

ગુર્જર ક્ષત્રિય કડિયા  સમાજ દ્વારા કાર્યક્રમો યોજાયા 

વાંકાનેર ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ દ્વારા વાંકાનેર સ્થિત શ્યામવાડી ખાતે કડિયા સમાજના પ્રતિષ્ઠિત આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમો આયોજનો કરવામાં આવ્યું હતું. આ તકે વાંકાનેરનાં ધારાસભ્ય જીતુભાઇ સોમાણીની વિશેષ ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી સમારોહમાં અધ્યક્ષ સ્થાને સાથે કડિયા સમાજના પ્રમુખ, ઉપ…

પંચાસિયા બાદી કુટુંબનો ઇતિહાસ-3

પંચાસિયા તળની જમીનમાં ઊંડે ખોદો તો માટીના કે ધાતુના વાસણો -હાડપિંજરોના અવશેષો નિકળે છે દાણચોરો, બહારવટિયાઓ પંચાસિયાની આ વાવ અને ઓતરાદે આવેલી ગોઝારી નદીમાં રાતવાસો કરે. જો મોરબી રાજની વાર ચડે તો વાંકાનેર રાજમાં અને વાંકાનેરની વાર ચડે તો મોરબી રાજમાં…

પંચાસિયા બાદી કુટુંબનો ઇતિહાસ-2

નુરાદાદાએ લાલશાપીરની દરગાહ ફરતી વંડી ચણાવેલી. જે બળધ ચોરાણાતા એ બળધીયે જ ગાડામાં પાણા સારેલા ‘કાંય પણ કામ પડે તો વાવડ મોકલજે, અલ્લા બેલી ! ‘ કહી ધૂળની ડમરી ઉડાડતા ઘોડા ભાગી ગયા. કોઠારીયા ભાંગતું બચી ગયું પંચાસિયામાં બાદી કુટુંબના…

પંચાસિયા બાદી કુટુંબનો ઇતિહાસ-1 

જુનાગઢ કિલ્લાના ચોકીદારે નુરાદાદા અને ચોરને નવાબ પાસે લઇ જવાનું નકકી કર્યું દર શાબાન મહિનાના ચોથા ચાંદે કમીફઇના કુટુંબીજનો તીથવા, પંચાસિયા અને વઘાસીયાના બાદી ત્યાં ભેગા થઇ ફઇનો ફાતિયો કરે છે તીથવામાં રહેવા આવેલા ગોરાદાદા અને કમાલદાદા પૈકી કમાલદાદાનાં દીકરા જીવાદાદા, અને…

રાતીદેવરી ઝાલા કૂળનો સંક્ષિપ્તમાં  ઇતિહાસ-2

વાંકાનેર રાજને પણ અહીં આવવું પડે છે. સીંધાવદર, અરણીટીંબા, ખેરવા, વિગેરે ગામના દરબારો છેડા-છેડી છોડવા આવે છે પાળિયાઓમાં જેમાં હાથના નિશાન છે, તે સ્ત્રીઓના અને બીજા પાળિયા ભરવાડો, કોળીઓના છે, તેનાં વંશજો હાલમાં તેમને પૂજે છે. કન્યાશાળાના ઉગમણે એક ખાંભી…

સમસ્ત કોળી સમાજ દ્વારા દ્વિતીય સમૂહ લગ્નનું આયોજન

ઈચ્છુક વર અને કન્યાના વાલીઓએ તા. ૧૮ ફેબ્રુઆરી સુધીમાં ફોર્મ મેળવી જમા કરાવવાનું રહેશે  માધાંતા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ વાંકાનેરના ઉપક્રમે સમસ્ત કોળી સમાજ માધાંતા ગ્રુપ સમૂહ લગ્ન સમિતિ વાંકાનેર દ્વારા આગામી તા. ૧૨ માર્ચ ૨૦૨૩ ને રવિવારના રોજ દ્વિતીય…

રાતીદેવરી ઝાલા કૂળનો સંક્ષિપ્તમાં  ઇતિહાસ-1 

રાણી દેવકુંવરબા સતી થયાનું સ્મારક વઢવાણમાં હાડીમાની જગ્યા નામથી પ્રખ્યાત છે રાતીદેવરી ઝાલાના વંશજોએ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ, ચુડા, રાજસ્થાનના ઝાલરા- પાટણ ,બડી સાદડી, છોટી સાદડી, નાનતા અનેે ગોગુદા ઉપર રાજ કરેલું છે વાંકાનેરના સ્થાપક રાજ સરતાનજીએ 1605 થી 1632 સુધી…

ભરવાડ સમાજના સમૂહ લગ્નમાં 3001 દંપતિના લગ્ન થશે: વર્લ્ડ રેકોર્ડ બનશે 

ગુરુગાદી થરા ખાતે 30/31 જાન્યુ.એ મોરબી જિલ્લાના 145 નવયુગલો લગ્નગ્રંથિથી જોડાશે ભગવાનશ્રી કૃષ્ણ ગોકુલ છોડીને નિકળ્યા ત્યારે પ્રથમ પડાવ કાંકરેજ તાલુકાના થરા ખાતે નાખ્યો હતો ભરવાડ સમાજનું સંગઠન બહુ મજબૂત મનાય છે .ભરવાડ સમાજની ગુરૂગાદી થરા ખાતે ગ્વાલીનાથ મહાદેવના સાંનિધ્યમાં…

અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘ વાંકાનેરના હોદેદારો નિમાયા 

વાંકાનેર : અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘ વાંકાનેરના નવા હોદેદારોની વરણી કરવા માટે શ્રી પૂર્ણચંદ્ર ગરાસિયા બોર્ડિંગ ખાતે રાજપૂત સમાજની મિટિંગ મળી હતી જેમાં રાજપૂત સમાજના મહાનુભાવો સહિતના બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને નવા હોદેદારોની નિયુક્તિ કરવામાં આવી હતી.…

કેરાળાના માથકીયા વાહિદહુસેનને અને વાંકાનેરના  જિન્નલ ચાવડાને મદદની જરૂર છે

વાંકાનેર તાલુકાના કેરાળા ગામના માથકીયા વાહિદહુસેન રહીમભાઈનો પગ ટ્રેકટરથી ખેતીકામ કરતા અકસ્માતે ડાબો પગ ગુમાવેલ છે. ઈલાજ માટે ગરીબ આ માણસને 22 લાખ ની જરૂર છે.   વાંકાનેર ખાતે રહેતી ગરીબ બાળકી જીનલ બળદેવભાઇ ચાવડાને હૃદય અને ફેફસાં ના ટ્રાન્સપ્લાન્ટ…

Content Copying Forbidden !!

error: Content is protected !!