કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સામાજિક

પગપાળા હજ પઢવા જનારા મહિકાના હાજીખાન બાદી

પગપાળા હજ પઢવા જનારા મહિકાના હાજીખાન બાદી

મહિકા ઉપરાંત ટોળના વડબાદીની પાંચમી પેઢીની આ વાત ‘તમ-તમારે બધું પાણી પી જાવ, અહીં દૂર સુધી તમને આવું ટાઢું પાણી નહીં મળે’ ઝીંદગીનો શું ભરોસો? કદાચ આ છેલ્લી મુલાકાત પણ હોઈ શકે રણના સાપ, વીંછી, ગીધડાં અને અનેક જનાવરો, ભૂતની…

સમગ્ર પરાસરા કબીલાના દાદાસાહેબ મીઠાદાદા

પગપાળા હજ પઢવા જનારા મહિકાના હાજીખાન બાદી

મીઠાદાદા સાહેબે ઘીયાવડ અને પછી તીથવા મુકામે જઈ વસવાટ કર્યો મીઠાદાદા જવાબ આપે છે, ‘બીજું તો કોઈ નહીં જાગતું હોય, પણ સાંકરડીનો ધણી તેનો માલિક! આ કિલ્લો જીતવામાં રાજ ડોસાસાહેબે મીઠાદાદા સાહેબને સૈન્યના શિપેહસાલાર (સેનાપતિ) બનાવીને મોકલેલ હતા ભાલાવાળા આ…

રાજપૂત સમાજ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ

વાંકાનેરમાં રથયાત્રા સંદર્ભે પ્રવેશબંધીનું જાહેરનામું

માર્કશીટો મંગાવવામાં આવી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જુલાઈ માસના છેલ્લા રવિવારે ‘૫૩ મો સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. ૨૭/૭/૨૦૨૫ ને રવિવારના રોજ કેશવ બેન્કવીટ હોલ લીલાપર રોડ ખાતે,…

સેન યુવા સંગઠન દ્વારા વિદ્યાર્થીઓનું સન્માન કરાયું

વિના મૂલ્યે ચોપડા વિતરણ પણ કરવામાં આવ્યું વાંકાનેર: શ્રી સેન યુવા સંગઠન દ્વારા ગઈ કાલે વાંકાનેર વાણંદ સમાજના વિદ્યાર્થીઓ માટે શાહી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત વિદ્યાર્થીઓની ધમાકેદાર એન્ટ્રી તેમજ બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું…

સેન યુવા સંગઠન દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ

આવતા શનિવારના રોજ બપોરે 4.00 કલાકે વાંકાનેર: શ્રી સેન યુવા સંગઠન વાંકાનેર દ્વારા તા. 21/6/25 ને શનિવારના રોજ બપોરે 4.00 કલાકે વાણંદ સમાજના વિદ્યાર્થીઓનો સાહી સન્માન સમારોહ તથા વિના મુલ્યે નોટબૂક વિતરણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે આ સમારોહ…

કોળી કેરીયર એકેડમી દ્રારા વિદ્યાર્થી સન્માન સમારોહ

નવનિયુકત સરકારી કર્મચારી સમારોહનુ પણ આયોજન વાંકાનેર વિસ્તારના કોળી સમાજની એક યાદીમાં જણાવ્યું છે કે જ્ઞાતીબંધુઓને જણાવતા આનંદ થાય છે કે આ વર્ષે આપણા વિસ્તારમાં તેજસ્વી વિદ્યાર્થી સન્માન તેમજ નવનિયુકત સરકારી કર્મચારી સમારોહનુ આયોજન કરેલ હોય તો આવા શૈક્ષણીક કાર્યમાં…

“સુરત” શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

ઈસ્વીસન 1899 માં સમગ્ર દેશમાં ચોમાસુ નિષ્ફ્ળ ગયેલું, તેથી ઈસ્વીસન 1900 એટલે કે વિક્રમ સવંત 1956 માં પડેલ દુષ્કાળને છપનીયો દુષ્કાળ કહેવામાં આવે છે. આજથી સવાસો વર્ષ પહેલા પડેલા આ દુષ્કાળમાં વાંકાનેરમાં મોમીન શેરીમાં રહેતા મોમીનો (ખાસ કરીને માણસિયા કુટુંબ)…

લિંબાળાની ધારે સર્વે મુસ્લિમ સમાજ સમૂહ શાદી યોજાઈ

મદાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આયોજનમાં 11 દુલ્હા-દુલ્હન જોડાયા વાંકાનેર: આજના આધુનિક યુગમાં કારમી મોંઘવારીના સમયમાં સામાન્ય મધ્યમ વર્ગના લોકો ખોટા ખર્ચાથી બચે અને જરૂરત મંદ પરિવારની દીકરીઓ પોતાનું અને પોતાના પરિવારનું ઘર સંસાર સમયસર ચલાવી શકે તેવા ઉદ્દેશ સાથે ત્રીજા…

જિલ્લા એસ.સી./એસ.ટી. કર્મચારીઓનું સ્નેહમિલન

તા. ૨૬/૪/૨૫(શનિવાર)ના રોજ વાંકાનેર અને ટંકારા તાલુકા માટે રજીસ્ટ્રેશન ક્યાં કરાવશો? વાંકાનેર: મોરબી જિલ્લા એસ.સી. કર્મચારી મિત્રોના પરિવારીક સંબંધો વિકસે અને એક બીજાને મદદરૂપ થઈ શકે એ હેતુથી કર્મચારી મિત્રોનું ચતુર્થ પરિવારીક સ્નેહમિલન તા. ૨૬/૪/૨૫(શનિવાર)ના રોજ યોજાવા જઈ રહ્યું છે……

વાણંદ સમાજ દ્વારા શ્રી લીમ્બચ માતાજીના પ્રાગટ્ય દિવસની ઉજવણી

વાંકાનેર શહેર તથા તાલુકા વાણંદ સમાજ દ્વારા ગઈ કાલે ચૈત્ર સુદ આઠમનાં દિવસે સમસ્ત નાઈ વાણંદ સમાજના કુળદેવી શ્રી લીમ્બચ માતાજીના પ્રાગટ્ય દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આ શુભ પ્રસંગે માતાજીનો યજ્ઞ મહા આરતી, મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું…

Content Copying Forbidden !!

error: Content is protected !!