કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સામાજિક

વાણંદ સમાજના ધાર્મિક કાર્યક્રમો શનિવારનાં રોજ

વાંકાનેર શહેર તથા તાલુકા વાણંદ સમાજની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે વાંકાનેર શહેર તથા તાલુકા વાણંદ સમાજ દ્વારા સમસ્ત નાઈ વાણંદ સમાજના કુળદેવી શ્રી લીંબચ માતાજીના પ્રાગટ્ય દિવસ ચૈત્ર સુદ આઠમ.તા 5/4/25 ને શનિવારનાં રોજ લીંબચ માતાજી નો યજ્ઞ,…

દસ વર્ષની દીકરીએ આખા મહિનાના રોઝા રાખ્યા

વાંકાનેર : હાલ પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે જેમાં મુસ્લિમ બિરાદરો રોઝા રાખી ઇબાદત કરી રહ્યા છે ત્યારે વાંકાનેર શહેરમાં નાની બજારમાં રહેતા વોરા સમાજની દસ વર્ષની માલદેવીવાલા ફાતેમા મુરતુજાએ આખા મહિનાના રોઝા રાખી સમાજને પ્રેરણા આપી છે. એમના…

હોલમઢમાં સામાજિક સુધારણા માટે કોળી સમાજની મિટિંગ મળી

લગ્ન પ્રસંગમાં ફટાકડા પર અને જાન આવતી-જતી હોય તેમાં D.J વગાડવા પર પ્રતિબંધ ઉલ્લંઘન કરનાર સામે રૂપિયા 30000/- હજાર દંડની જોગવાઈ વાંકાનેર: હરીફાઈના યુગમાં આપણી આવકો પહેલા હતી તેટલીજ છે, પરંતુ દેખાદેખીનાં કારણે, આપણાં પ્રસંગોમાં દીન પ્રતિદિન ખર્ચાઓ ખૂબજ વધી…

દાતાર ગૃપ સમૂહ લગ્ન સમિત દ્વારા સર્વે મુસ્લિમ સમૂહ શાદી

વાંકાનેર: અહીં દાતાર ગૃપ સમૂહ લગ્ન સમિત દ્વારા સર્વે મુસ્લિમ સમૂહ શાદીના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ છે, જેની તા. ૨૫-૦૫-૨૦૨૫, રવિવાર રખાઈ છે, ફોર્મ સ્વીકારવાનું શરુ થઇ ગયું છે, જે ૦૫-૦૫-૨૦૨૫ સુધી સ્વીકારવામાં આવશે…. ફોર્મ ભરવાનું સ્થળ :- દાતાર દરગાહ…

આજે રાજવી ડૉ.એમ.કે.રણજીતસિંહ ઝાલાનો જન્મ દિવસ

આજે વાંકાનેરનાં રાજવી પરિવારના સભ્ય ડૉ.એમ.કે.રણજીતસિંહ ઝાલાનો જન્મ દિવસ છે. ડો.એમ.કે રણજીતસિંહ સંધ લોક સેવા આયોગ (UPSC) ની પરીક્ષા સન -1961 માં IAS પાસ કરી બાળપણથી જંગલ અને વન્યજીવો પ્રત્યેના લગાવને કારણે ગુજરાતમાં ઉછર્યા હોવાં છતાં તેમણે સંધીય સેવા માટે…

વઘાસિયા ખાતે લુકમાની કપ 2025 ક્રિકેટ ટુર્નામેન્ટ

આપણું વાંકાનેર ગ્રુપ મીડિયા પાર્ટનરની સેવા આપશે, તમામ મેચોનું યુટ્યુબ પર લાઈવ પ્રસારણ વાંકાનેર : વાંકાનેર દાઉદી વ્હોરા લૂકમાની યંગ ગ્રુપ દ્વારા આવતીકાલથી વઘાસિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે લુકમાની કપ 2025 નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આગામી 18 અને…

થાન રોડ પર કોળી સમાજનો ત્રીજો સમૂહ લગ્નોત્સવ સંપન્ન

વાંકાનેર તાલુકાના જાલી ગામની સીમમાં થાન રોડ પર નિર્માણાધિન ભગવાન માંધાતાદેવ અને સંત શ્રી વેલનાથબાપુના ભવ્ય મંદિર ખાતે ગઈ કાલે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ ત્રીજા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોળી સમાજના 16 નવ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યાં…

ખિહરના દિને કોળી સેના માંઘાતા ગ્રુપ દ્વારા ઉજવણી કરાશે

વાંકાનેર: કોળી સમાજના ઈષ્ટદેવ માંઘાતા ભગવાનના પ્રાગટય દિવસની ભવ્ય ઉજવણીના ભાગ રૂપે માંઘાતા મંદિર જીનપરા વાંકાનેર ખાતે કોળી સેના માંઘાતા ગ્રુપ મોરબી જીલ્લા પ્રમુખ રમેશભાઈ બી મકવાણાના અધ્યક્ષ સ્થાને મળેલી હોદેદારોની મીટીંગમાં સમગ્ર વાંકાનેર અને કોળી સમાજના વાંકાનેર તાલુકાના ગામોમા…

કડીવાર કુટુંબ (દાદીવાળા) નો આજે તીથવા કાર્યક્રમ

વાંકાનેર વિસ્તારના કડીવાર કુટુંબ (દાદીવાળા) ના “દાદીમા’ની ન્યાજનો કાર્યક્રમ લાલશાહ બાવા દરગાહ શરીફ તીથવા મુકામે તા. ૫-૧-૨૦૨૫ (આજે) રવિવારના રોજ રાખેલ છે, પ્રોગ્રામમાં હાજર રહેવા તમામ ભાઈ-બહેનોને દાવત આપવામા આવેલ છે. કાર્યક્રમ દાદીમાની દરગાહ પર ચાદરપોશી, ફાતિહા, સલામ, દુઆનો કાર્યક્રમ…

રવિવારે રાજકોટમાં બલોચ મકરાણી સમાજનું મહાસંમેલન

વાંકાનેર તાલુકા પંચાયત માજી પ્રમુખ ગુલમહમદ બલોચ મુખ્ય મહેમાનો પૈકી એક રાજકોટમાં આગામી તા.૫ રવિવારે બલોચ મકરાણી સમાજના સૌપ્રથમ રાજ્ય કક્ષાના ઐતિહાસિક મહાસંમેલનનું ધમાકેદાર આયોજન કરાયુ છે. બલોચ મકરાણી સમાજને સામાજિક-શૈક્ષણિક-આર્થિક રીતે વિકાસ સહિતના મુદ્દે વિચાર વિમર્શ અને વિસ્તળત ચર્ચા-વિચારણા…

Content Copying Forbidden !!

error: Content is protected !!