કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સામાજિક

15 વર્ષથી નાના બાળકોને મોબાઈલ આપવા પર પ્રતિબંધ

દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુનો આદેશ આજના આધુનિક યુગમાં સ્માર્ટફોનનું ચલણ ખૂબ વધેલું જોવા મળી રહ્યું છે. નાના બાળકોથી લઈ વૃદ્ધ સૌ કોઈ પાસે આજે સ્માર્ટફોન જોવા મળી રહ્યું છે. સમાજમાં સ્માર્ટફોનનું દૂષણ એટલી હદે વધ્યું છે કે, ઘણા બાળકો મોબાઈલના…

અમિત શાહનું નિવેદન બહુજન સમાજનું આવેદન

વાંકાનેર : વાંકાનેરમાં બહુજન સમાજ દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકર વિશે અભદ્ર ટિપ્પણી કરવાના આક્ષેપો સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનાં વિરોધમાં રેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા…. શહેરનાં કુંભાર પરા ચોક ખાતે આવેલા ડૉ. બાબા…

સર્વ હિન્દુ જ્ઞાતીની દિકરીઓ માટે સમૂહલગ્નનું આયોજન

વહેલા તે પહેલા ધોરણે લગ્ન નોધણી ફોર્મ ભરવાના રહેશે વાંકાનેર: સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ દ્રારા આયોજીત જાજરમાન “દિકરી નું પાનેતર” સર્વ હિન્દુ જ્ઞાતી ચોથો શાહી સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને વાંકાનેરના આંગણે ત્રીજા સમૂહ લગ્નોત્સવની ભવ્ય સફળતા બાદ…

અમિત શાહના રાજીનામાની માંગ: આવતી કાલે કાર્યક્રમ

સમગ્ર અનુ.જાતિ – જન-જાતિ, ઓ.બી.સી. સમાજ વાંકાનેર તાલુકો તેમજ ગ્રામ્ય વિસ્તાર તરફથી જાહેર આમંત્રણ વાંકાનેર: આવતી કાલે તારીખ : ૨૬/૧૨/૨૦૨૪, ગુરૂવારના સમય : સવારે ૯ : ૩૦ કલાકે ડો.બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પાસે, કુંભારપરા, વાંકાનેર ખાતેથી સવારે ૧૦-૦૦ કલાકે ડો.બાબા…

મોમીન સમાજના લગ્ન રિવાજમાં 2 મુદ્દાની ચર્ચા

દીકરાના લગન એક જ દિવસે રાખવા અને નીકાહ પછી દુલ્લહાને પહ ભરાવવાનુ બંધ કરવુ વાંકાનેર તાલુકાના મોમીન સમાજના લગ્નમાં ચાલતા રિવાજમાં 2 મુદ્દાની ચર્ચા કરવાની છે 1 દીકરાના લગન એક જ દિવસના રાખવાના 2 નીકાહ પછી દુલ્લહાને પહ ભરાવવા નુ…

વાણંદ સમાજની જનરલ મીટીંગમાં હોદેદારોની વરણી

વાંકાનેર શહેર અને તાલુકા વાણંદ સમાજની ગઈ કાલે તા.16/11/24 ને શનિવારનાં રોજ વાંકાનેર શહેર અને તાલુકા વાણંદ સમાજ ના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટેની જનરલ મીટીંગનું આયોજન વાંકાનેર વાણંદ સમાજના મંદિરે કરવામાં આવ્યું હતું.. આ જનરલ મિટિંગમાં તમાંમ સભ્યોની હાજરીમાં…

વાંકાનેરમાં સમસ્ત કોળી સમાજના ત્રીજા સમૂહલગ્ન યોજાશે

વાંકાનેરમાં માંધાતા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે સમસ્ત કોળી સમાજ માંધાતા ગ્રુપ સમૂહલગ્ન સમિતી દ્વારા સમસ્ત કોળી સમાજના ત્રીજા ભવ્યાતિભવ્ય સમૂહલગ્નનું આયોજન સંવત ૨૦૮૧, પોસ વદ – ૩ ને તારીખ ૧૬/૦૧/૨૦૨૫ ગુરૂવારના રોજ દર વર્ષની જેમ ભગવાન માંધાતાદેવ અને સંતશ્રી…

ગેલેક્સી બેંક દ્વારા વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો

વાંકાનેર: તાલુકામાં મોમીન સમાજના વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ ગેલેક્સી બેંક દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા મુસ્લિમ સમાજના રાજકીય તેમજ સામાજિક આગેવાનો એ હાજરી આપી હતી અને પ્રસંગને અનુરૂપ ઉદબોધન કર્યું…

હાલના મુસ્લિમ સમાજની પરિસ્થતિ: જવાબદાર કોણ?

વાંકાનેરના મુસ્લિમોને આ લેખ કેટલો લાગુ પડે છે? કાબેલ આગેવાનો સ્વીકારવા માટે અનિચ્છા અયોગ્ય આગેવાનો દ્વારા પોતાનો સ્વાર્થ પુરો કરવો મુસ્લિમ સમાજની હાલની પરિસ્થિતિ માટે મુસ્લિમ સમાજ પોતે જ પ્રાથમિક રીતે જવાબદાર છે. આ નિવેદન એકદમ તીખુ અને તુરત સ્વીકારવામાં…

શેરસિયા પરિવાર (નારેદાવારા) એવોર્ડ ફંકશન પૂર્ણ

વાંકાનેર: આજે સવારના સાડા નવ વાગ્યાથી બપોરના સાડા બાર વાગ્યા સુધી આશિયાના જમતખાના હોલ વાંકાનેર ખાતે શેરસિયા પરિવાર (નારેદાવારા) એવોર્ડ ફંકશન પૂર્ણ થયો. આ કાર્યક્રમમાં જનાબ રસુલભાઈ શેરસીયા‚ સાહિલભાઈ શેરસીયા‚ રહીમભાઈ શેરસીયા‚ ઈરફાન સાહેબે એકતા‚ વાંચન‚ શિક્ષણ તથા સ્કોલરશીપ વિશે…

Content Copying Forbidden !!

error: Content is protected !!