કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સામાજિક

મીર સાહેબની દફનવિધિ અને જિયારતનો કાર્યક્રમ

દફનવિધિ વાંકાનેર: મોમિન મોટી જમાતના સજ્જાદાનશીન અને પીરો મુર્શીદ અલ્હાજ પીર સૈયદ ખુરશીદહૈદર ઉર્ફે મીર સાહેબ બાવા સાહેબ (પુર્વ ધારાસભ્ય વાંકાનેર) અલ્લાહ તઆલાની રહેમતમાં પહોચી ગયા છે. બાવા સાહેબના દફનનો કાયર્કમ તાઃ ૧૦-૦૩-૨૦૨૪ ચાંદ ૨૮ શાબાન ૧૪૪૫ રવિવારના (આજે) નીચે…

વાંકાનેર વિસ્તારનો મોમીન સમાજ અને ગૌ-હત્યા

શું કોઈ હિન્દુ નોન-વેજ ખાતો જ નથી? અંગત દુશ્મનીનો બદલો ગાયના નામે લેવાય તેની સામે વાંધો છે હિન્દૂ ભાઈઓ જ ગાયને કસાઇઓ પાસે કતલખાને મોકલી રહ્યા છે: મોહન ભાગવત મોમીન મહેનત કરી પરસેવો પાડી ખાનારી કોમ છે એ ખરું છે…

મૌલાના આઝાદ ફાઉન્ડેશન રદ કરવાનો નિર્ણય રદ કરો

ગુજરાત પ્રદેશ યુથ કમિટીના પ્રમુખ આબીદ ગઢવારાની રજુઆત વાંકાનેર: અહીંના ગુજરાત પ્રદેશ યુથ કમિટીના પ્રમુખ આબીદ ગઢવારાએ પ્રધાનમંત્રીશ્રીને લેખિત રજૂઆત કરી છે કે ભારત સરકાર મૌલાના આઝાદ ફાઉન્ડેશન રદ કરવાનો નિર્ણય તાત્કાલીક રદ કરવો જોઈએ. તેમણે પત્રમાં જણવ્યું છે કે…

ગારીડામાં પીરની દરગાહ ખાતે સમુહલગ્ન સંપન્ન

હિન્દૂ-મુસ્લિમ એકતાના દર્શન વાંકાનેર: તાલુકાના ગારીડા ગામના ટેકરા ઉપર પીર સૈયદ અબ્દુલ્લાશા પીરની દરગાહ ખાતે રામ રહીમ કમીટી દ્વારા બીજા (દ્વિતીય) સમુહલગ્નનું આયોજન કરાયું હતું. આ સમુહ લગ્નમાં નવ મુસ્લિમ તથા બે હિન્દૂ નવદંપતિઓ લગ્ન બંધનથી જોડાયા હતા. તમામ દંપતિઓને…

શ્રીરામ ભૂમિપૂજનની ભવ્ય જળયાત્રા નિકળી

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર: રઘુવંશીઓનું એકતાનું પ્રતિસમુ શ્રીરામધામ નિર્માણ કાર્યનો જયારે પ્રારંભ થવા જઇ રહ્યો છે ત્યારે વાંકાનેર લોહાણા સમાજ ઉપરાંત શ્રી રામધામના ટ્રસ્ટીશ્રીઓ, સમસ્ત રઘુવંશી સમાજને એક છત્ર નિચે એકત્રીત કરવાનો ભેખ ધારણ કર્યો છે; તેવા વાંકાનેર લોહાણા સમાજના…

વેસ્ટ ટૂ રિયુઝ પ્લાસ્ટિક વેસ્ટ કાર્યક્રમ યોજાયો

ગાયત્રી મંદિર ખાતે આયોજન વાંકાનેરમાં ગાયત્રી મંદિર ખાતે ગીર ફાઉન્ડેશન દ્વારા 101 વેસ્ટ ટુ રીયુઝ પ્લાસ્ટિક વેસ્ટ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ “આર્ય ભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર ને પણ સાથે રાખીને આ પ્રકારના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું,…

ગૌરવ: પાંચદ્વારકાના તનવીર પરાસરાને ઇન્ડિયન આઇકોન એવોર્ડ

સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ આરોગ્ય, શિક્ષણ પ્રેરણા ક્ષેત્રમાં વિશેષ સેવા બદલ જ્ઞાન ઉદય ફાઉન્ડેશન દ્વારા સન્માનિત કરાયા   વાંકાનેર: તાલુકાના પાંચદ્વારકાના ગામના વતની અને ડાયરેક્ટર સેલિંગ બિઝનેસ સાથે સંકળાયેલા તનવીર પરાસરાને આરોગ્ય, શિક્ષણ પ્રેરણા ક્ષેત્રમાં વિશેષ સેવા બદલ જ્ઞાન ઉદય ફાઉન્ડેશન…

સમૂહ લગ્નમાં 53 દીકરીઓના પ્રભુતામાં પગલા

ગોપાલક સમુહ લગ્ન સમિતિ દ્વારા આયોજન વાંકાનેર: વાંકાનેરમાં ગોપાલકોની મોટી સંખ્યામાં વસ્તી છે. આથી ગોપાલકોનો મુખ્ય ધંધો પશુપાલન છે. વાંકાનેર તાલુકા ગોપાલક સમુહ લગ્ન સમિતિ દ્વારા આયોજીત ભવ્યતાતિભવ્ય તેરમાં સમુહ લગ્નોત્સવમાં 53 દીકરીઓએ તા.12/2/24ના રોજ 20 હજાર ગોપાલકોની હાજરીમાં અને…

સુન્ની મુસ્લિમ સમાજના સમૂહ લગ્નનું આયોજન

વાંકાનેર શહેરમાં સુન્ની મુસ્લિમના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જે સમૂહ લગ્ન આગામી તા. ૨૮-૦૪-૨૦૨૪ ને રવિવારના રોજ યોજાશે જે સમૂહ લગ્નમાં જોડાવવા ઈચ્છુક દંપતીઓએ તા. ૧૫-૦૨-૨૪ થી તા. ૦૫-૦૩-૨૪ સુધીમાં ફોર્મ ભરી જવા જણાવ્યું છે સમૂહ લગ્નમાં જોડાવવા…

સાદાઈથી શાદી કરવા બદલ મોમીનને અભિનંદન !

વાંકાનેર તાલુકાના કાનપર ગામના શેરસીયા ઈલ્યાસભાઇ હાજીભાઇના દિકરા એહમદઅર્શદની શાદી અને નિકાહ તા ૨૨-૧-૨૦૨૪ના રોજ સાદગીથી થયેલ હતા. આજકાલ આવા પ્રસંગોએ ફોટા, વિડિઓ શૂટિંગ અને શણગાર થતા જ હોય છે. મોમીન સમાજમાં કેટલાક ખર્ચાળ કુરિવાજો ઘૂસી ગયા છે. ગરીબ કુટુંબે…

Content Copying Forbidden !!

error: Content is protected !!