કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સામાજિક

ગૌરવ: પાંચદ્વારકાના તનવીર પરાસરાને ઇન્ડિયન આઇકોન એવોર્ડ

સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ આરોગ્ય, શિક્ષણ પ્રેરણા ક્ષેત્રમાં વિશેષ સેવા બદલ જ્ઞાન ઉદય ફાઉન્ડેશન દ્વારા સન્માનિત કરાયા   વાંકાનેર: તાલુકાના પાંચદ્વારકાના ગામના વતની અને ડાયરેક્ટર સેલિંગ બિઝનેસ સાથે સંકળાયેલા તનવીર પરાસરાને આરોગ્ય, શિક્ષણ પ્રેરણા ક્ષેત્રમાં વિશેષ સેવા બદલ જ્ઞાન ઉદય ફાઉન્ડેશન…

સમૂહ લગ્નમાં 53 દીકરીઓના પ્રભુતામાં પગલા

ગોપાલક સમુહ લગ્ન સમિતિ દ્વારા આયોજન વાંકાનેર: વાંકાનેરમાં ગોપાલકોની મોટી સંખ્યામાં વસ્તી છે. આથી ગોપાલકોનો મુખ્ય ધંધો પશુપાલન છે. વાંકાનેર તાલુકા ગોપાલક સમુહ લગ્ન સમિતિ દ્વારા આયોજીત ભવ્યતાતિભવ્ય તેરમાં સમુહ લગ્નોત્સવમાં 53 દીકરીઓએ તા.12/2/24ના રોજ 20 હજાર ગોપાલકોની હાજરીમાં અને…

સુન્ની મુસ્લિમ સમાજના સમૂહ લગ્નનું આયોજન

વાંકાનેર શહેરમાં સુન્ની મુસ્લિમના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જે સમૂહ લગ્ન આગામી તા. ૨૮-૦૪-૨૦૨૪ ને રવિવારના રોજ યોજાશે જે સમૂહ લગ્નમાં જોડાવવા ઈચ્છુક દંપતીઓએ તા. ૧૫-૦૨-૨૪ થી તા. ૦૫-૦૩-૨૪ સુધીમાં ફોર્મ ભરી જવા જણાવ્યું છે સમૂહ લગ્નમાં જોડાવવા…

સાદાઈથી શાદી કરવા બદલ મોમીનને અભિનંદન !

વાંકાનેર તાલુકાના કાનપર ગામના શેરસીયા ઈલ્યાસભાઇ હાજીભાઇના દિકરા એહમદઅર્શદની શાદી અને નિકાહ તા ૨૨-૧-૨૦૨૪ના રોજ સાદગીથી થયેલ હતા. આજકાલ આવા પ્રસંગોએ ફોટા, વિડિઓ શૂટિંગ અને શણગાર થતા જ હોય છે. મોમીન સમાજમાં કેટલાક ખર્ચાળ કુરિવાજો ઘૂસી ગયા છે. ગરીબ કુટુંબે…

ગારીડાના બગ્ગા બાપુનું 139 મી વખત રક્તદાન

રીબડા ખાતે સ્વ.મહિપતસિંહજી જાડેજાની પુણ્યતિથિના સ્મરણાર્થે યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં પણ રક્તદાન કર્યું વાંકાનેર તાલુકાના ગારીડા ગામ ખાતે હઝરત અબ્દુલ્લાશા પીરના ખાદીમ મુસ્તુફા ઉર્ફે બગ્ગા બાપુ જેઓની જન્મભૂમિ ધાંગધ્રા અને હાલ કર્મભૂમિ વાંકાનેરના ગારીડા ગામે વર્ષોથી વસવાટ કરે છે, વિવિધ…

સમગ્ર ગુજરાતમાં વિવિધ જિલ્લાના સમૂહ લગ્ન

વિક્રમ સોરાણીની પ્રેસનોટ: વાંકાનેર તાલુકામાં 25-2-2024 ના રોજ યોજાશે વાંકાનેર: શિવાજી સેનાના અધ્યક્ષ અને ગઈ ધારાસભામાં ચૂંટણીના મેદાનમાં ચૂંટણી લડનાર વિક્રમ સોરાણીએ એક પ્રેસનોટમાં સમગ્ર ગુજરાતમાં વિવિધ જિલ્લાના સમૂહ લગ્ન અંગે જણાવ્યું છે કે તમામ સર્વ જ્ઞાતિના દીકરા- દીકરી સમૂહ…

જન્મદિને સોનાના દાણાની ગરીબ દીકરીઓને પ્રસાદી

જુગ જુગ જીઓ વઘાસિયાના દેવદિપસિંહ ! વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામના જગદીશસિંહ ભુરૂભા ઝાલા કે જેઓ વાંકાનેર તાલુકા ભાજપના અગ્રણી છે, તેમણે તેમના પુત્ર દેવદિપસિંહ (ઉ.વ. 12) નો આજે જન્મ દિવસ હોઈ જન્મદિનની ઉજવણી માટે વાંકાનેર સીટી સ્ટેશન રોડ રહેતા ગરીબ…

મયુરસિંહ ઝાલાવાડ ક્ષત્રિય સમાજના કારોબારી સભ્ય બન્યા

વાંકાનેર તાલુકાના ખેરવા ગામના વતની અને નિવૃત્ત ડીવાયએસપી સ્વ. સજુભા ઝાલાના પુત્ર મૃદુભાષી શ્રી મયૂરસિંહજી સજુભા ઝાલાની ઝાલાવાડ ક્ષત્રિય સમાજમાં કારોબારી સભ્ય તરીકે નિમણૂંક કરવામાં આવી છે. જેથી તેમની આ નિમણૂક બદલ મયુરસિંહજી ઝાલા પર ચોમેરથી શુભેચ્છા વર્ષા થઇ રહી…

ક્ષત્રિય ઠાકોર સેનાના હોદ્દેદારોની નિયુક્તિ

વાંકાનેર તાલુકા પ્રમુખ તરીકે હરેશભાઈ માણસુરિયા વાંકાનેર: જેમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી તાલુકા પ્રમુખ તરીકે મનોજભાઈ મીરાણી, ઉપપ્રમુખ તરીકે વિજયભાઇ દેગામા, ઉપપ્રમુખ તરીકે કિશનભાઇ કારુ, મહામંત્રી તરીકે સુરેશભાઈ થરેચા, મહામંત્રી તરીકે પ્રતાપભાઈ લાલવાણી, મંત્રી તરીકે સંજયભાઈ સુરેલાં, મીડિયા ઇન્ચાર્જ…

આકસ્મિક અવસાન પછી વારસદારને મળતા લાભ

ખુબ અગત્યની માહિતી પ્રધાનમંત્રી વીમા યોજના, બેન્ક ખાતેદારોનો વીમો, ATM,DEBIT,CREDIT કાર્ડ હોય તો, કોઈ કંપનીના કર્મચારી હોય અને (PF) એકાઉન્ટ હોય (PF) કપાતું હોય તો, INCOME TAX રિટર્ન સળંગ ત્રણ વર્ષના ભરેલા હોય તો, કર્મચારી વીમો જે કંપનીમાં નોકરી કરતા…

Content Copying Forbidden !!

error: Content is protected !!