કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category અવસાન નોંધ

ચંદ્રપુર માજી સરપંચ કાકુભાઈના પુત્રનું અવસાન

આજે બેસણું વાંકાનેર: મુળ દેવભુમી લાંબાગામ નિવાસી હાલ વાંકાનેર લોહાણા મહાજન પ્રમુખ અને ચંદ્રપુર પંચાયતના માજી સરપંચ કાકુભાઈ આણંદજીભાઈ મોદીના પુત્ર નિલેશભાઈ મોદીનું તા.20/2ના રોજ અવસાન થતા વાંકાનેર લોહાણા સમાજમાં ઘેરા શોકની લાગણી છવાઈ છે. તે સ્વ.નિલેશભાઈ ખુબ માયાળુ સ્વભાવ…

જૈન અગ્રણી, ધર્માનુરાગી નટવરભાઈ શાહ અરિહંતશરણ પામ્યા

વાંકાનેરમાં ઝાંઝર સિનેમા અને ઇન્ટરનેશનલ સીરામીક યુનિટના તેઓ સ્થાપક હતા રાજકોટ: જૈન અગ્રણી, ધર્માનુરાગી નટવરલાલ મલુકચંદ શાહ (ઉ.92) તા.3જીના અરિહંત શરણ પામતા પરિવાર તથા સમાજમાં શોક છવાયો છે. સ્વ. નટવરલાલ શાહના પાર્થિવ દેહની સ્મશાન યાત્રામાં જૈન સંઘોના અગ્રણીઓ જોડાયા હતા.…

જુના વઘાસિયાના માલુભા ઝાલાનું દુઃખદ અવસાન

તેમની 100 વર્ષની ઉંમર હતી વાંકાનેર: જુના વઘાસિયા નિવાસી માલુભા રૂપસંગજી ઝાલા (ઉ.વ. 100) તે વનરાજસિંહ ઝાલા તથા ઘનશ્યામસિંહ ઝાલાના પિતા, કિશોરસિંહ વનરાજસિંહ ઝાલા, ક્રિપાલસિંહ વનરાજસિંહ ઝાલા, સુરપાલસિંહ ઘનશ્યામસિંહ ઝાલા, કુલદીપસિંહ ઘનશ્યામસિંહ ઝાલાના દાદાનું તારીખ 15-10-2024 ને મંગળવારના રોજ અવસાન…

મહીકા ગામના પીઢ અગ્રણી બુટાણી બાપાની વફાત

વાંકાનેર: મહીકા ગામના પીઢ અગ્રણી બુટાણી બાપા (આહમદભાઈ બાદી) ની 100 વર્ષની ઉંમરે વફાત થઇ છે. જયારે નેશનલ હાઇવે પર મહીકા પાસેથી પુલ બની રહ્યો હતો, ત્યારે પુલની પસાર થવાની પથ રેખા લોકોને અનુકૂળ નહોતી, આ બાબતે તત્કાલીન ધારાસભ્ય દિગ્વિજયસિંહ…

વાંકાનેરના જયંતીભાઈ સોનીનું દૂ:ખદ અવસાન

વાંકાનેર: અમારા ખુબ જુના તથા નજીકના મિત્ર અને વડીલ શ્રી જયંતીભાઈ સોની (પંચરત્ન જવેલર્સ વાળા)ના અવસાનના સમાચાર સાંભળી અમો અત્યંત દુઃખની લાગણી અનુભવીયે છીંએ. એમના આત્માને શાંતિ મળે…કમલ સુવાસ ન્યુઝ

જિલ્લા પંચાયતના પ્રમુખના પતિ જેઠાભાઈનું અવસાન

મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખના પતિ જેઠાભાઇ પારેઘીનું અવસાન થયેલ છે. મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હંસાબેન જેઠાભાઇ પારેઘીના પતિ જેઠાભાઇ અમરાભાઇ પારઘી રહે પીપળીનું ગઈ કાલે દુઃખદ અવસાન થયેલ છે. સૌ પ્રથમ અને સીધા જ તમારા મોબાઈલમાં સમાચાર વાંચવા  

વાંકાનેરના રાજવી અને કેસરીદેવસિંહના કાકાનું અવસાન

બેસણું સોમવારે સાંજે 4 થી 6 વાગ્યા સુધી રણજીત વિલાસ પેલેસ વાંકાનેર ખાતે વાંકાનેર : વાંકાનેરના માજી રાજવી સ્વ. પ્રતાપસિંહજી ઝાલાના નાનાભાઈ ચંદ્રભાનુંસિંહજી ઝાલાના પુત્ર કુ. ભારતેન્દ્રસિંહજી ઝાલાનું 92 વર્ષની વયે તા. 15ને શનિવારે સ્વર્ગવાસ થયેલ છે. સદગત ભારતેન્દ્રસિંહજી ઝાલા…

અરણીટીંબાના અગ્રણી નુરમામદભાઈ બાદીનું અવસાન

આજે જીયારત વાંકાનેર: વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામના અને મોમીન સમાજના ભાજપના અગ્રણી, રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય અને અરણીટીંબા દૂધ મંડળીના પ્રમુખ બાદી નુરમાહમદ આહમદભાઈનું ૮૬ વર્ષની વયે મંગળવારના રોજ ઇન્તેકાલ (અવસાન) થયેલ છે. મરહુમની જીયારત આજે ૩૦-૦૫-૨૦૨૪ ને ગુરુવાર…

મોમીન સમાજના સહકારી અગ્રણી અલીભાઈનું અવસાન

આવતી કાલે જીયારત વાંકાનેર: વાંકાનેર તાલુકાના ગારીડા ગામના અને મોમીન સમાજના પીઢ સહકારી અગ્રણી, રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્ક અને જિલ્લા સંઘના પૂર્વ ડિરેક્ટર માથકિયા અલીભાઈ વલીનું 94 વર્ષની વયે ગઈ કાલે શુક્રવારે ઇન્તેકાલ (અવસાન) થયેલ છે. મરહુમની જીયારત આવતી…

ચંદ્રપુરના અબ્દુલરહિમ કડીવારનો ઇન્તેકાલ

વાંકાનેર: તાલુકાના ચંદ્રપુર ગામના કડીવાર અબ્દુલરહિમ મોહંમદ(પઠાણ) સુરત વાળા તારીખ:28/03/2024 ના રોજ ઝન્નત નશીન થયેલ છે. તેમની જીયારત તારીખ: 30/03/2024 ના રોજ સવારે 8:30 ના દરબારી સોસાયટી ચંદ્રપુર તેમના નિવાસસ્થાન પાછળ મદ્રેસાએ રાખેલ છે. સંપર્ક:+919978399750 એક પણ સમાચાર નહીં ચૂકવા…

Content Copying Forbidden !!

error: Content is protected !!