કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category અવસાન નોંધ

દુઃખદ: માજી સાંસદ લલીતભાઈ મહેતાનુ નિધન

આજે સવારે ૧૦.૩૦ કલાકે તેમના નિવાસ સ્થાનેથી અંતિમયાત્રા વાંકાનેર : વાંકાનેર ખાતે રહેતા લલીતભાઈ અમૃતલાલ મહેતા (ઉ.વ.૮૬)નુ ટુંકી બિમારીના કારણે આજે મોડી સાંજે અવસાન થયુ છે. લલીતભાઈ સંઘના ચુસ્ત કાર્યકર હતા. રાજ્યસભાના સાંસદ પદે રહી ચુકયા છે. રાજકોટ નાગરીક બેંકના…

માર્કેટ યાર્ડના ભૂતપૂર્વ ડિરેક્ટરનો ઇન્તેકાલ

પીપળીયા(રાજ) ના રહીશ તેમજ માર્કેટ યાર્ડના ભૂતપૂર્વ ડિરેક્ટર મર્હુમ આહમદભાઈ મામદભાઈ કડીવાર (એન.પી) તા.૮/૬/૨૦૨૩ ગુરૂવારના રોજ અલ્લાહની રહેમતમા‌ પંહોચી ગયેલ છે. અલ્લાહ તેમને આલા‌ સે આલા મકામ અતા ફરમાવે અને અલ્લાહ તેમને જન્નત નસીબ ફરમાવે (આમીન) તેમની જ્યારત‌ તા.૧૦/૦૬/૨૦૨૩ શનિવાર…

સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ રાજેશભાઈ દોશીનું અવસાન

રાજેશભાઈ ભોગીલાલ દોશીનું તા: 16 ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા: 18-1-2023 ના અપાસરા શેરીમાં સવારે 10 વાગે રાખેલ છે. પ્રભુ તેમના આત્માને શાંતિ આપે. તેઓશ્રી વાંકાનેર સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ હતા.

અવસાન નોંધ

મૂળ રંગપર (બેલા) ના રહીશ અને હાલમાં પ્રતાપ રોડ એસબીઆઈ બેન્ક સામે સઁઘવી શેરી સામે રહેતા અનિરૂધ્ધસિંહ સજ્જનસિંહ ઝાલાના સુપુત્ર સ્વ. સાગરસિંહનું તારીખ 3-12-2022 ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. પ્રભુ તેના આત્માને શાંતિ અર્પે.

કોઠારીયામાં મહિલાનો આપઘાત

વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામમાં ત્રણ વર્ષ અગાઉ લગ્ન થયેલ ૨૩ વર્ષના ચકુબેન કનકભાઈ કોબીયાએ અગમ્ય  કારણોસર ગળે ફાંસો ખાઈ લેતા અપમૃત્યુ નીપજ્યું છે. પોલીસ તપાસ ચાલુ છે અવસાન નોંધ જીનપરાના  લીલાવંતીબેન કુરજીભાઈ ઉમરાણીયા (ઉમ્મર વરસ-55) નું તા: 12-11-2022 ના રોજ…

Content Copying Forbidden !!

error: Content is protected !!