કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category માહિતી

ખેડૂતોને ખૂબ જ ઓછા વ્યાજે 3 લાખની લોન મળે છે

લોન મેળવવા માટે વધુ ઝંઝટ નથી: અરજી કરવાની સરળ રીત જાણો દેશના ખેડૂતોને કૃષિની જરૂરિયાતો માટે મૂડી ઉપલબ્ધ કરાવવા માટે સરકાર કિસાન ક્રેડિટ કાર્ડ સ્કીમ ચલાવે છે. આ યોજના હેઠળ ખેડૂતોને ટૂંકા ગાળાની લોન આપવામાં આવે છે, જેથી તેઓ ખેતી…

“મા” કાર્ડ અને “મા વાત્સલ્ય” યોજનાના કાર્ડ કન્વર્ટ કરી લો: 31 માર્ચ પછી નહિ ચાલે

મોરબી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે સરકાર દ્રારા અગાઉ મુખ્યમંત્રી અમૃતમ “મા” યોજના અને મા વાત્સલ્ય યોજના શરૂ કરવામાં આવેલી હતી. આ તમામ યોજનાનું આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના(PMJAY-MA)માં સરકાર દ્રારા સમાવેશ કરવામાં આવેલ છે. જેથી…

જમીનમાં દટાયેલું સોનુ શોધવાની ચોક્કસ રીત છે-2

આવી રીતે શોધવામાં આવે છે સોનાની ખાણો: આ સંકેત મળે તો સમજી લેવું ત્યા ધરતી નીચે સોનુ જ સોનુ છે શું તમે ક્યારેય વિચાર્યું છે કે સોનું કેવી રીતે બહાર આવે છે? તે કેવી રીતે શોધવામા આવે છે?  સોનું શોધવાનું…

જમીનમાં દટાયેલું સોનુ શોધવાની ચોક્કસ રીત છે

છેતરાવાથી બચવા ખોટી લાલચમાં ફકીર કે સાધુઓથી બે ગાઉ દૂર રહેજો લગભગ ત્રીશેક વર્ષ પહેલા સાંભળવા મળેલું કે વાંકાનેર ગાત્રાળ મંદિરના રસ્તે ગઢીયા ડુંગરમાં કચ્છ બાજુથી સાંઢિયો લઈને બે-ત્રણ જણા આવ્યા હતા અને ખાડો ખોદી સોનુ લઇ ગયા હતા. પત્રકારના…

પેટ્રોલ પંપ ઉપર આ રીતે થાય છે છેતરપિંડી 

ભેળસેળની શંકા હોય તો ફિલ્ટર પેપર ટેસ્ટ કરાવી શકો છો   કાર હોય કે બાઇક, તેને ચલાવવા માટે ઇંધણ ભરવું પડે છે. જેના માટે પેટ્રોલ પંપ પર જવું પડે છે. ઘણી વાર પેટ્રોલ કે ડીઝલ ભરતી વખતે મગજમાં આ પ્રશ્ન આવતો જ…

સરકાર સરકાર ગાય – ભેંસ ખરીદવા 50 ટકા સબસીડી આપશે

આ યોજના માટે અરજી ઓનલાઈન અથવા ઓફલાઇન કરી શકાય છે  સરકાર ગાય ભેંસ ખરીદવા માટે 50% સુધીની સબસિડી આપશે. હરિયાળી ક્રાંતિની શરૂઆત ભારત સરકાર દ્વારા કરવામાં આવી હતી. હરિયાળી ક્રાંતિની સફળતા જોઇને કેન્દ્ર સરકાર દ્વારા સમયાંતરે વિવિધ પ્રકારની ક્રાંતિઓ જેવી કે શ્વેત…

ઈ-શ્રમ યોજના હેઠળ બે લાખ રૂપિયાનો અકસ્માત વીમો મળે છે

જાણો અરજી કરવાની પ્રક્રિયા: 28 કરોડથી વધુ લોકોએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું રિક્ષાચાલકો, શેરી વિક્રેતાઓ, દૂધવાળા, ચા વેચનાર, ઘરે કામ કરતા લોકો, મજુરો વગેરેને આ યોજનાનો લાભ મળી શકે  E-Shram Portal: આ પોર્ટલ દ્વારા સરકાર દેશમાં કામ કરતા મજુરોનો ડેટા તેમની…

ટોલનાકા પર ફાસ્ટટેગ સ્કેન નથી થતું ?તો કન્ઝ્યુમર ફોરમનો આ આદેશ વાંચો 

ટોલનાકા પર વાહનચાલકોની સુવિધાઓ માટે વાહનો પર ફાસ્ટટેગ ચોંટાડવાની સવલત સરકારે આપી છે. ઘણીવાર એમ બને કે તમારા વાહન પરનો ફાસ્ટટેગ ટોલપ્લાઝા પર ટેકનિકલ કારણોસર કામ ન કરે એટલે કે સ્કેન ન થાય. આવા જ એક કિસ્સામાં ટોલપ્લાઝા પર ફાસ્ટેટેગ…

LPG ગેસ કનેક્શન સાથે 50 લાખ રૂપિયા સુધીનો વીમાનો અધિકાર મળે છે

અમુક ડિલરો ગ્રાહકોને કનેક્શન સંબંધિત માહિતી આપતા નથી જો તમે હજુ સુધી ગેસ કનેક્શન લીધુ નથી તો આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે ભારતમાં લગભગ દરેક ઘરમાં ગેસ સિલિન્ડર કનેક્શન છે. પરંતું આપણામાંથી ઘણા  ગ્રાહકોને તેમના અધિકારની ખબર હોતી…

Content Copying Forbidden !!

error: Content is protected !!