કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category માહિતી

શું ગરોળી માણસને કરડે તો ઝેર ચઢે?

જાણી લો કામની છે માહિતી ગરોળી 10 થી 20 વર્ષ સુધી જીવી શકે છે શું તમે જાણો છો જ્યારે ગરોળી કરડે છે ત્યારે શું થાય છે? જો તમે નથી જાણતા કે તેના કરડવાથી શરીર પર કેટલો ખતરો હોઈ શકે છે,…

ખેતર આજુબાજુ તારની વાડ માટે સહાય યોજના

આ યોજનાનો લાભ લેવા આખી માહિતી વાંચો ગાંધીનગર: ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગે સ્થાનિક ખેડૂતોના પાક પર વન્ય પ્રાણીઓ અને ઢોરની નકારાત્મક અસરને અટકાવવા માટે તાર ફેન્સીંગ યોજના રજૂ કરી છે. 08/12/2020 થી, આ ઠરાવ અમલમાં મૂકવામાં…

લાઈટના ફોલ્ટ માટે પીજીવીસીએલ વાંકાનેરના નંબર

તમામ વીજ ગ્રાહકોની જાણ સારું જયારે લાઇટનો ફોલ્ટ ઉભો થાય ત્યારે તમારું રહેઠાણ/ ઘર ક્યાં વિસ્તારમાં આવે છે, એ ખબર હોવી જોઈએ. પી.જી.વી.સી.એલ વિભાગીય કચેરી, વાંકાનેર હેઠળ આવેલ પેટા વિભાગીય કચેરીમાં કાર્યરત ફોલ્ટ સેન્ટરના ફોન નંબર અને સંબંધિત અધિકારીશ્રીના મોબાઈલ…

રેલવેની સલામતીમાં RPF (રેલવે પ્રોટેક્શન ફોર્સ)

1962માં ચીન સામેનાં યુધ્ધ દરમિયાન અને મુંબઇમાં 26 નવેમ્બરનાં રોજ હૂમલાનો મજબૂત સામનો કર્યો તમે રેલવે મુસાફરી દરમિયાન ખાખી યુનિફોર્મમાં ગન સાથે કોચમાં અવરજવર કરતાં સલામતી કર્મચારીઓને જોયા હશે. તેઓ આરપીએફના કર્મચારીઓ હોય છે. આરપીએફ શું છે, તેની સ્થાપના ક્યારે…

વાંકાનેરનો મચ્છુ-૧ ડેમ: ઇતિહાસના આયનામાં

મચ્છુ-૧ ડેમ બન્યો ત્યારથી અત્યાર સુધી કુલ છવ્વીસ વાર છલકાયો છે મચ્છુ નદીની કુલ લંબાઇ ૧૦૦ માઇલ છે ડેમ ૪૯ ફૂટે છલકાય છે, આ એક માત્ર ડેમ છે જેમાં વધુ વરસાદે ખોલવાના દરવાજા નથી: ડેમ ક્યાં વર્ષમાં કેટલો ભરાયો હતો?…

ગુજરાતમાં જાણો જુદી-જુદી બંદૂકના ભાવ

બંદૂક અને ગોળી કેવી રીતે મેળવશો બંદૂક માટે અરજી કરવી હોય તો કેવી રીતે કરી શકો છોએક વ્યક્તિ વધુમાં વધુ 3 બંદૂકના લાઈસન્સ મેળવી શકે છે ભારતમાં પણ બંદૂક મેળવવી સરળ નથી. લાઈસન્સ વગર ભારતમાં બંદૂક ખરીદી શકાતી નથી અને…

વાંકાનેરનો મચ્છુ-૧ ડેમ: ઇતિહાસના આયનામાં

મચ્છુ નદીની કુલ લંબાઇ ૧૦૦ માઇલ છે ડેમ ૪૯ ફૂટે છલકાય છે, આ એક માત્ર ડેમ છે જેમાં વધુ વરસાદે ખોલવાના દરવાજા નથી: ડેમ ક્યાં વર્ષમાં કેટલો ભરાયો હતો? મુખ્ય નહેરની કુલ લંબાઈ ૪૧ માઈલ છે. વાંકાનેર તાલુકાના ર૦ ગામ…

‘ભાઇ’ અને ‘બહેન’ શબ્દએ પાસપોર્ટમાં સર્જી સમસ્યા

સુધારા માટે ભારે ધસારો: માનવાચક શબ્દોની પરંપરા વિઝા મેળવવામાં બની વિલન બધા આઈડી કાર્ડમાં એક સરખા જ નામ રાખો: સ્પેલીંગ મિસ્ટેક રાખશો નહીં: જો હોય તો સમયસર સુધરાવી લો પુરુષોના નામ સાથે ભાઈ અને સ્ત્રીઓના નામ સાથે બેન. ગુજરાતમાં લોકોને…

દુઃખદ: માજી સાંસદ લલીતભાઈ મહેતાનુ નિધન

આજે સવારે ૧૦.૩૦ કલાકે તેમના નિવાસ સ્થાનેથી અંતિમયાત્રા વાંકાનેર : વાંકાનેર ખાતે રહેતા લલીતભાઈ અમૃતલાલ મહેતા (ઉ.વ.૮૬)નુ ટુંકી બિમારીના કારણે આજે મોડી સાંજે અવસાન થયુ છે. લલીતભાઈ સંઘના ચુસ્ત કાર્યકર હતા. રાજ્યસભાના સાંસદ પદે રહી ચુકયા છે. રાજકોટ નાગરીક બેંકના…

PM આવાસ યોજનામાં અરજીના નિયમો

ક્યા લોકોને લાભ મળતો નથી? PM આવાસ યોજના માટે અરજી કરતા પહેલા જાણી લો આ વાતો, નહીં તો નહીં મળે લાભ સરકાર દ્વારા ચલાવવામાં આવતી તમામ યોજનાઓ, તેની પાછળનો હેતુ એ છે કે તેનો લાભ યોગ્ય લોકો સુધી પહોંચે. સરકાર…

Content Copying Forbidden !!

error: Content is protected !!