કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category માહિતી

કેન્‍દ્ર સરકારે ૨૦૨૪ની રજાઓ જાહેર કરી

નવી દિલ્‍હી: ૩ જુલાઈ, ૨૦૨૩ ના રોજના ઓફિસ મેમોરેન્‍ડમ મુજબ, કેન્‍દ્ર સરકારની વહીવટી કચેરીઓ ૨૦૨૪ દરમિયાન નીચે સૂચિબદ્ધ રજાઓનું પાલન કરશે. કેન્‍દ્ર સરકારની રજાઓની સૂચિ ૨૦૨૪ અનુસાર, દિલ્‍હી/નવી દિલ્‍હીમાં ઓફિસો માટે ઈદ ઉલ ફિત્ર, ઈદ ઉલ અઝહા, મોહરમ અને ઈદ-એ-મિલાદના…

ખાતર-બિયારણની દુકાનનું લાઈસન્સ મેળવવું છે?

જાણો કેવી રીતે કરવી અરજી 10 ધોરણ પાસ મેળવી શકે છે લાઈસન્સ ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો માત્ર ખેતી કે પશુપાલન જ નહીં, પરંતુ બિઝનેસ પણ કરી શકે છે. ગામડાઓમાં લોકો કૃષિ સંબંધિત બિઝનેસ કરી આવક મેળવી શકે છે. આ માટે…

ધનતેરસે સોનાને બદલે પિત્તળ તો નથી ખરીદતાને?

ખરાઈ કઈ રીતે કરશો? ચાંદીના સિક્કા ખરીદવામાં પણ સાવધાની જરુરી દિવાળી અને ધનતેરસ પર સોના-ચાંદીના દાગીનાનું મોટા પ્રમાણમાં વેચાણ થાય છે. લોકો માત્ર પોતાના માટે સોના અને ચાંદીના સિક્કા જ નથી ખરીદતા પરંતુ ભેટ તરીકે પણ ખરીદે છે. આનો ફાયદો…

પૂર્વ ધારાસભ્ય જ્યોત્સનાબેન સોમાણીનું નિધન

વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના પત્ની અને વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય જ્યોત્સનાબેન સોમાણીનું ટૂંકી બીમારી બાદ આજે દુઃખદ અવસાન થયેલ છે. જ્યોત્સનાબેન સોમાણીને 2002મા ભારતીય જનતા પાર્ટીએ વાંકાનેર વિધાનસભાની બેઠકની ટિકિટ આપીને ધારાસભાની ચૂંટણી મેદાનમાં ઉતારીયા હતા, તેઓ કોંગ્રેસના ઉમેદવાર મહંમદજાવીદ પીરઝાદા…

જૂની કલાવડીના ગુલાબહુસેનભાઈ માણસિયાનો ઇન્કતેકાલ

અકસ્માત કોઠારીયાના ફારૂકભાઈના મામા અને ચંદ્રપુરના અબ્દુલભાઇ (ચમક)ના બનેવી ઉપલેટા ખાતે ટીચર તરીકે ફરજ બજાવતા હતા વાંકાનેર તાલુકાના જૂની કલાવડીના ટીચર તરીકે મુસ્લિમ હાઇસ્કુલ ઉપલેટા ખાતે ફરજ બજાવતા માણસિયા ગુલાબ હુસેન જલાલભાઈ જેઓનું ધોરાજી પાસે ગઈ કાલે રાત્રે ધોરાજી- ઉપલેટા…

જમીનના ઘણા માલિક હોય અને વેચવી હોય તો?

અગાઉની જેમ હવે તમામ માલિકોની સહમતીની જરૂર રહેશે નહીં માહિતી અધિકારના કાયદા હેઠળ માહિતી માંગતા જવાબ મળ્યો ભુજ: સંદેશ દૈનિકનો અહેવાલ હણાવે છે કે કચ્છમાં ખેતીની જમીનના ૭/૧૨ અંતર્ગત ગમે તેટલા નામ હોય તો પણ દરેક વ્યક્તિ પોતાના ભાગની જમીન…

વાંકાનેર વિસ્તારના બાગાયતદાર ખેડૂતો જોગ

જડેશ્વર રોડ પરની બાગાયત કચેરીએથી રોપા મળશે સરકારશ્રીના બાગાયત ખાતા હસ્તકની વાંકાનેર નર્સરી ખાતે ચાલુ વર્ષ ૨૦૨૩-૨૪ માં ઘર આંગણે તથા બાગાયતી પાકની ખેતી કરવા ઇચ્છુક ખેડુતોને ફળપાકના રોપાઓ જેવા કે બીલા, રાયણ, આંબલી, આમળા, જામફળ, કોઠા, ફાલસા, કરમદા, સેતુર…

ગ્રાહકહિતનું રક્ષણ કરતો તોલમાપ કાયદો

દરેક વેપારી/દુકાનદાર દ્વારા તોલમાપ સાધનો પ્રમાણીત કરાવવા ફરજીયાત છાપેલી એમ.આર.પી. કરતાં વધારે ભાવ લેવો તે કાયદેસર ગુનો બને છે કોઇ ફરિયાદ હોય તો જીલ્‍લા અને તાલુકા કક્ષાએ વ્‍યવસ્‍થાતંત્ર ગોઠવવામાં આવેલ છે. જ્યાં તે ફરીયાદ કરી શકે છે તેમજ હેલ્‍પલાઇન નંબર…

નગરપાલિકાની ફરજીયાત/મરજીયાત ફરજો

નગરપાલિકા ચીફ ઓફિસરના કાર્યો આવક જાવકની બાબતો અંગેની સત્તાઓ કારોબારી સમિતી પાસે હોય છે 15 હજારથી 5 લાખ સુધીની વસ્તી ધરાવતા શહેરને નગરપાલિકા ગણવામાં આવે છે – નગરપાલિકા એટલે શું? નગરપાલિકાએ શહેરી/ટાઉન વિસ્તાર માટેની લોકોથી, લોકો વડે, લોકો માટે ચાલતી…

હવે ભૂકંપ પહેલા જ થઇ જશે તમને જાણ

Google મોકલી આપશે Alert, જાણો સંપૂર્ણ માહિતી ધરતીકંપ આવે એટલે ઘણી જગ્યાએ મોટું નુકસાન પહોંચતું હોય છે. આ એક એવી આફત છે જે જ્યારે પણ આવે ત્યારે તે પોતાની સાથે વિનાશ લાવે છે. ભારતે છેલ્લી સદીના કેટલાક સૌથી મોટા ભૂકંપનો…

Content Copying Forbidden !!

error: Content is protected !!