કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category માહિતી

આરોગ્યનગરમાં હાર્ટએટેકથી આધેડનું મૃત્યુ

વાંકાનેર : શહેરમાં ગાયત્રી મંદીર રોડ ઉપર આવેલ આરોગ્યનગરમાં રહેતા લાલજીભાઇ વશરામભાઇ માણસુરીયા ઉ.57 નામના આધેડ પોતાના ઘેર હતા ત્યારે અચાનક હાર્ટએટેક આવી જતા સારવાર માટે વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બનાવ…

સિંધાવદરના માલધારી અગ્રણીનું હાર્ટ એટેકથી અવસાન

વાંકાનેર તાલુકા ભાજપના મહામંત્રી, માલધારી સમાજના અગ્રણી તેમજ ગોપાલક સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ હીરાભાઈ નોંઘાભાઈ બાંભવાનું હાર્ટ એટેકના કારણે અવસાન થયેલ છે. સેવા કાર્યો થકી સમાજમાં સુવાસ પ્રસરાવી લોકચાહના મેળવનારનાં અવસાનથી કદી ન પૂરાય તેવી સમાજને ખોટ પડી છે. જન્મ…

પુર્વ ધારાસભ્ય અને મુસ્લિમ ધર્મગુરૂ મીર સાહેબની દુઃખદ વફાત

વાંકાનેરના પુર્વ ધારાસભ્ય અને મુસ્લિમ સમાજના ધર્મગુરૂ હઝરત પીર સૈયદ ખુર્શીદહૈદર પીરઝાદા ઉર્ફે મીર સાહેબનું આજે સાંજે અચાનક આવેલ હ્દયના હુમલામાં દુઃખદ અવસાન થયું છે. (ઇન્ના લીલ્લાહે વ ઇન્ના એલયહે રાજેઉન) પાક પરવરદિગાર એમને જન્નત નસીબ કરે (આમીન) એક પણ…

કયા વિટામિનની ઊણપથી કઈ બીમારી થાય છે?

શરીરને સ્વસ્થ રાખવા માટે શરીરમાં પર્યાપ્ત માત્રામાં વિટામીન હોવા ખૂબ જ જરૂરી છે. ઘણા એવા પણ રોગ છે કે જે શરીરમાં વિટામિનની ખામીના કારણે થતા હોય છે. માનવ શરીરની ખોરાકને ઊર્જામાં રૂપાંતરિત કરવાથી માંડીને હાડકાં, દાંત, સ્નાયુઓ, ચામડી વગેરે યોગ્ય…

મંદિરના પૂજારીને ચાલુ બાઇકે હાર્ટએટેક

વાંકાનેર: અહીંના જડેશ્વર રોડ પર ગુંદીવાળા મેલડી માતાજીના મંદિરના પૂજારી મયુરભાઈ હરિભાઈ પઢિયારનું ચાલુ બાઇકે હાર્ટ એટેક આવતા અવસાન થયેલ છે. જાણવા મળ્યા મુજબ સદ્દગતના ફુઆજી વઢવાણ રહે છે, તેમને ત્યાં માતાજીના માંડવાના ગોઠવેલ કાર્યક્રમની કંકોત્રી કોઠારીયા મુકામે બાઈક લઈને…

સહકારી/ દૂધ સહકારી મંડળીઓએ જાણવા જેવું

સહકારી મંડળીઓને માઇક્રો-ATM અને દૂધ સહકારી મંડળીના સભાસદોને RuPay કિસાન ક્રેડિટ કાર્ડ અપાશે ગાંધીનગર: ગુજરાતના તમામ જિલ્લાઓમાં બેન્ક-મિત્ર સહકારી મંડળીઓને માઇક્રો-એ.ટી.એમ. આપવામાં આવશે. ભારતમાં 29 ક્ષેત્રોની કુલ 8,02,639 સહકારી સોસાયટીમાંથી 81,307 સહકારી સોસાયટીઓ ગુજરાતમાં આવેલી છે. આ માહિતી સહકારીતા મંત્રી…

માર્ગ અકસ્માતના કિસ્સામાં આ નંબરો પર કૉલ કરો

અકસ્માતોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને, આ નંબરને તમારા ફોનમાં અગાઉથી સાચવો. આ હેલ્પલાઇન નંબરો દ્વારા, તમને એક કોલ પર તાત્કાલિક મદદ પૂરી પાડવામાં આવશે. ડ્રાઇવિંગ કરતી વખતે સાવચેત રહો. ઘણી વખત તમારી સામેની વ્યક્તિની ભૂલને કારણે તમે અકસ્માતનો શિકાર બની…

પત્રકાર યાકુબભાઈ બાદીના પિતાનું ઇન્તેકાલ

ખેરવા ગામ ખાતે આજે જીયારત…. વાંકાનેર: મર્હુમની જીયારત આવતીકાલ સોમવારે ખેરવા ગામ ખાતે યોજાશે…. વાંકાનેર તાલુકાના ખેરવા ગામના વતની રહેમાનભાઈ અમનજીભાઈ બાદી (ઉ.વ. 90)નું શનિવાર બપોરના સમયે ઈન્તેકાલ/અવસાન થયું છે, જેમની આખરી સફર શનિવારે સાંજના નિકળતાં તેમના જનાઝાને બહોળી સંખ્યામાં…

આવકનો દાખલો મેળવવા માટેની સરળ પ્રક્રિયા

વાંકાનેર: આવકનો દાખલો મેળવવા અરજદારોને ઘણા ધક્કા થતા હોય છે, ત્યારે આ માટેની સરળ પ્રક્રિયા જાણીએ આવકનો દાખલો મેળવવા જરૂરી પુરાવા ૧) અરજદારનો આધાર કાર્ડ ૨) અરજદારનું રેશનકાર્ડ ૩) અરજદારનું છેલ્લું લાઈટબીલ/વેરાબિલ (જો ભાડે થી રહેતા હોઈ તો ભાડાકરાર) ૪)…

નવી શરત-જુની શરતની જમીન શું છે?

આવી જમીનને લગતા વ્યવહારો કંઈ રીતે થઈ શકે, નવી શરતમાંથી જુની શરતમાં ફેરફાર કઈ રીતે થઈ શકે ? જૂની શરતની જમીન એટલે શું ? સામાન્ય રીતે વર્ષોથી સ્વમાલિકી હક્કે, સ્વઉપાર્જીત કે વડીલોપાર્જીત મિલકત ધરાવનાર ખાતેદારની જમીન જૂની શરતની જમીન ગણાય…

Content Copying Forbidden !!

error: Content is protected !!