કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category મોરબી

કાશીપરના યુવાને ઝેરી દવા પીઘી: સારવારમાં

વાંકાનેર તાલુકાના કાશીપર ગામે રહેતા એક યુવાને ઝેરી દવા પી લેતા તે સારવાર હેઠળ છે… જાણવા મળ્યા મુજબ કાશીપર ગામે રહેતા વિજયભાઈ કરસનભાઈ કુંભાણી (ઉ.વ. ૨૬) નામના યુવાને રામપરાની વીડીએ ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલમાં…

અધિકારીઓ ગામડાઓની મુશ્કેલીઓ નિવારવા મુલાકાતે

વાંકાનેર તાલુકાના 12 ગામ, ટંકારા તાલુકાના 8 ગામની મુલાકાત કરવામાં આવી મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી અને જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રજાને કોઈ મુશ્કેલી ન પડે તે માટે અનેકવિધ કાર્યો કરવામાં આવી રહ્યા…

દબાણકારો સામે લેન્ડ ગ્રેબિંગ દાખલ કરો: ધારાસભ્યો

રોડ ઉપર ભંગાર વાળાના દબાણનો સર્વે અને તેની સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરો મોરબી: શોભેશ્વર રોડ ઉપર આવેલ એસટી કચેરીના સભાખંડમાં ગઈ કાલે મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તથા વાંકાનેર કુવાડવાના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની હાજરીમાં મોરબી જિલ્લાના…

વૃદ્ધને અકસ્માતમાં ઇજા: દવાખાનામાં દાખલ

વાંકાનેરમાં રહેતા એક વૃદ્ધનો મોરબી હાઇવે પર અકસ્માત થયો છે…. જાણવા મળ્યા મુજબ વાંકાનેરમાં રહેતા પ્રીતમ જગુભાઈ ઠોરીયા (78) નામના વૃદ્ધ વિશાલ ફર્નિચર સામે ઉમા મોટર પાસેથી બાઈક લઈને જતા હતા ત્યારે ટ્રક ચાલકે તેને હડફેટે લેતા અકસ્માત થયો છે,…

જિલ્લા પંચાયતના પ્રમુખના પતિ જેઠાભાઈનું અવસાન

મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખના પતિ જેઠાભાઇ પારેઘીનું અવસાન થયેલ છે. મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હંસાબેન જેઠાભાઇ પારેઘીના પતિ જેઠાભાઇ અમરાભાઇ પારઘી રહે પીપળીનું ગઈ કાલે દુઃખદ અવસાન થયેલ છે. સૌ પ્રથમ અને સીધા જ તમારા મોબાઈલમાં સમાચાર વાંચવા  

ફળપાકો માટે યોજનાઓ હેઠળ અરજીઓ મંગાવાઈ

વિવિધ ઘટકમાં લાભ મેળવવા માટે ૧૫ ઓગસ્ટ સુધીમાં અરજી કરવી ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં બાગાયતી ખેતીના વિકાસ માટે વિવિધ પ્રોત્સાહક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. ચાલુ વર્ષમાં ખેડુતો બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ સરળતાથી મેળવી શકે તે હેતુસર રાજ્ય…

મોરથરા ગામે માવતરના ઘરે ઝેરી દવા પીધી

થાન તાલુકાના મોરથરા ગામે માવતરના ઘરે એક પરણીતાએ ઝેરી દવા પીધી છે… જાણવા મળ્યા મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના મોરથરા ગામે ચંપાબેન શક્તિભાઈ દુધરેજીયા (21) નામની પરણીતાએ માવતરના ઘરે કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની મંગલમ…

યુવતીને નસાડી જનાર યુવાનનું ઘર સળગાવ્યું

વાંકાનેરની યુવતી સાથે નાસી ગયા બાદ યુવાન હાજર થતા જ યુવતીના પરિવારજનો રોષે ભરાયા મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતો યુવાન વાંકાનેરની યુવતીને ભગાડી જતા યુવતીના ભાઈ તેમજ બે અજાણી મહિલા સહિતના લોકોએ યુવાનનું ઘર સળગાવી નાખતા બનાવ અંગે સીટી બી ડિવિઝન…

કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહનું મુખ્યમંત્રીએ સન્માન કર્યું

ટંકારામાં પુરની સ્થિતિમાં ખભે ઉંચકીને બે બાળકીઓના જીવ બચાવેલા મોરબી તાલુકાના કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ જાડેજાએ ટંકારામાં પુરની સ્થિતિમાં ખભે ઉંચકીને બે બાળકીઓના જીવ બચાવ્યા હતા. ઉપરાંત આફ્રિકાના કિલીમાન્જારો શીખર સર કર્યો હતો. આ સિદ્ધિઓ બદલ મુખ્યમંત્રી દ્વારા તેઓનું સન્માન કરવામાં આવ્યું…

તમારી અરજીનો કોઈ ઉકેલ ન આવ્યો હોય તો…

ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજી કરો છેલ્લી તારીખ ૧૦મી જુલાઈ છે મોરબી : લોકોની ફરિયાદોના નિવારણ માટે જિલ્લા કક્ષાએ યોજાતો જુલાઈ -૨૦૨૪ માસનો ‘ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ આગામી તા.૨૫-૦૭-૨૦૨૪ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાશે. આ ફરિયાદ નિવારણ…

Content Copying Forbidden !!

error: Content is protected !!