કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category મોરબી

મોરબીમાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ

રોડ રસ્તા, સિચાઈ તથા પીવાના પાણી અને ડ્રેનેજ વ્યવસ્થા જેવા મુદ્દાઓ પર વિશેષ ભાર મૂકવા જણાવાયું  મોરબી : મોરબી જિલ્લા કલેક્ટર જી.ટી.પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી.  આ બેઠકમાં સુચારૂ શિક્ષણ માટે શાળાઓ બનાવડાવી, જન હિતના…

મોરબી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ખેડૂત સેમીનાર યોજાયો

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબી ખાતે આંતરરાષ્ટ્રીય હલકા ધાન્ય વર્ષ ૨૦૨૩ નિમિતે આત્મા પ્રોજેક્ટ મોરબીના સહયોગથી ખેડૂત સેમીનાર યોજાયો હતો જે સેમીનારમાં કેન્દ્રના વૈજ્ઞાનિક ડી.એ. સરડવાએ ધાન્ય કે જે પાચનમાં હલકા હોવાથી હલકા ધાન્ય નામ આપ્યું છે એવા બાજરો, જુવાર,  રાગી,…

જામિઆ ફૈઝાને દાવલશાહ મુસ્લિમ શૈક્ષણીક ભવનને પાટીદાર અગ્રણીના હસ્તે ખુલ્લું મૂકાયું

નવનિર્મિત શૈક્ષણીક ભવનને હિન્દુ આગેવાનોના હસ્તે ખુલ્લુ મુકી હિન્દુ મુસ્લીમ એકતાનો સંદેશો પાઠવાયો આમરણ: આમરણ ખાતે હઝરત દાવલશા એજયુકેશન ટ્રસ્ટ અને સુન્ની મુસ્લીમ અને સાદાત જમાતના ઉપક્રમે સમુહશાદી મહોત્સવ હિન્દુ મુસ્લીમ આગેવાનોની હાજરીમાં સંપન્ન થયો હતો. આ તકે રૂ.૬૦ લાખના…

મોરબી જિલ્લામાં લોક અદાલતમાં ૪૭૮૨ કેસોનો નિકાલ

મોરબી : મોરબી જિલ્લામાં 11 ફેબ્રુઆરીના લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું અને દિવસભર ચાલેલી લોક અદાલતમાં ગઈકાલે ૪૭૮૨ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો.   મોરબી જિલ્લામાં યોજાયેલી લોક અદાલતમાં કુલ ૧૧,૯૫૪ કેસોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમાંથી લોક અદાલતમાં કુલ ૪૭૮૨ કેસનો…

મોરબી જિલ્લા ‘આપ’ના પ્રમુખ પદે ગીરીશ પેથાપરાની પસંદગી

મોરબી : મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ તરીકે સીરામીક અગ્રણી ગીરીશભાઇ પેથાપરાની નિમણુંક કરવામાં આવી છે. જે બદલ તેઓને મોરબી જિલ્લા આપ પાર્ટીના અગ્રણીઓએ તેમને અભિનંદન પાઠવ્યા છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાનભાઈ ગઢવી અને ગુજરાત પ્રભારી સંદીપભાઈ…

વાંકાનેર શ્રી નાના જડેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રી નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો

મહાશિવરાત્રીની ભકિતભાવ પૂર્વક ઉજવણીનું અને  બપોરે મહાપ્રસાદ ( ફરાળ )નુ આયોજન વાંકાનેર : મોરબી તાલુકાના અને વાંકાનેરથી દસ કિલોમીટર દૂર સજનપરમાં આવેલ ” શ્રી નાના જડેશ્વર મહાદેવ મંદિર ” ખાતે શ્રી જડેશ્વર મહાદેવદાદાના પાવન સાનિધ્યમાં મહાશિવરાત્રીની ભકિતભાવ પૂર્વક ઉજવણી કરવામાં…

વાંકાનેરના વાંકિયા ગામનો શખ્સ અકસ્માતમાં ઈજાગ્રસ્ત, તેમના સાળાનું મોત

મોરબી નેશનલ હાઇવે ઉપર નવી આરટીઓ કચેરી સામે રોડની ગોળાઈમાં બનેલો કરુણ બનાવ વાંકાનેર: વાંકાનેર – મોરબી નેશનલ હાઇવે ઉપર નવી આરટીઓ કચેરી સામે રોડની ગોળાઈમાં જીજે – 03 – એચકે – 4725 નંબરની કાર લઈને જઈ રહેલા મકનસર ગામના…

મોરબી માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર તરીકે હિતેશ આદ્રોજા

મોરબી : મોરબી માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરની લાંબા સમયથી ખાલી પડેલી જગ્યા ઉપર મોરબી માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર હિતેશભાઈ આદ્રોજાને ચાર્જ સુપરત કરવામાં આવ્યો છે. માર્ગ અને મકાન વિભાગમાં ઓલરાઉન્ડર તરીકે ફરજ બજાવતા હિતેશભાઈ આદ્રોજાને…

મોરબીમાં અંદાજે 2 મહિના બાદ કોરોનાનો નવો કેસ નોંધાયો

ગ્રામ્ય વિસ્તારના 40 વર્ષના પુરુષ કોરોના પોઝિટિવ  મોરબીમાં અંદાજે 2 મહિના જેટલા બ્રેક બાદ કોરોનાનો ફરી કેસ સામે આવ્યો છે. જેને લઈને હવે આરોગ્ય તંત્ર પણ સતર્ક બની ગયું છે. અને લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે.  મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં…

વાંકાનેર તાલુકામાં બાવીસ લાખની વીજ ચોરી પકડાઇ

મોરબી વર્તુળ કચેરી દ્વારા વીજ ચેકિંગની કામગીરી આજે વાંકાનેર વિભાગીય કચેરી હેઠળનાં વાંકાનેર તાલુકાના જુદા-જુદા ગ્રામ્ય વિસ્તારમાં કરવામાં આવી હતી ત્યારે રહેણાંક, મરઘા ઉછેર કેન્દ્ર, અન્ય વાણીજ્ય હેતુના વિજ જોડાણોમા વીજ ચોરીનું પ્રમાણ વધારે સામે આવ્યું હતું અને કુલ મળીને…

Content Copying Forbidden !!

error: Content is protected !!