ભૂદાનની જમીન માલિક વેચી શકે નહીં
હેતુફેર, વેચાણ, તબદિલ, પડતર રાખી શકાય નહીં કે મૂળ માલિકને પરત મળી શકે નહીં આપણો દેશ આઝાદ થયા પછી વિનોબા ભાવેજીએ એક જમાનામાં જેમની પાસે વધારે જમીન હોય તેવાં શ્રીમંત ખેડૂતો પાસેથી થોડી જમીન લઈને તેમના જ ગામના જમીન વિહોણા…