ઠીકરીયાળાના ખેડૂતે પ્રાકૃતિક કૃષિ થકી લીંબુની ખેતી કરી
મેળવે છે 2 લાખ જેટલી આવક વાંકાનેર તાલુકાના ઠીકરીયાળા ગામના ભરતભાઈ માંડાણીની કે જેઓ પોતાના ખેતરમાં પ્રાકૃતિક કૃષિ થકી લીંબુની સફળ ખેતી કરી રહ્યા છે. તેઓએ આ વર્ષે લીંબુના પાકની વચ્ચે પપૈયાનું વાવેતર કર્યું છે. દર 15 દિવસે વાડીમાં 5…