કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category કૃષિવિષયક

ટેકાના ભાવે ઘઉં, બાજરી, જુવાર, મકાઈની ખરીદી

આજથી ૩૧.૦૩. ૨૦૨૪ સુધી ઓનલાઇન નોંધણી કરવાનું શરુ ગ્રામીણ કક્ષાએ VCE મારફતે તેમજ તાલુકા કક્ષાએ નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનો ખાતે ઓનલાઈન નોંધણી કરાવી શકશે વાંકાનેર: રવી માર્કેટિંગ સીઝન ૨૦૨૪-૨૫ માટે રાજય નાગરીક પુરવઠા નિગમ દ્વારા ઘઉં, બાજરો, જુવાર અને મકાઈની…

ડુંગળીના ભાવ વધવાની હવે શક્યતા

ડુંગળી પકવતા ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ડુંગળીની નિકાસને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. કેન્દ્ર સરકારે 3 લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસને મંજૂરી આપી છે. ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. સરકારના આ નિર્ણયથી…

માર્કેટિંગ યાર્ડમાં આગામી સોમવારે રજા

વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં આગામી સોમવારે મહર્ષિ દયાનંદ સરસ્વીતીની 200મી જન્મ જયંતિ નિમિતે રજા જાહેર કરવામાં આવેલ છે વાંકાનેર માર્કેટિંગ સાથે સંકળાયેલા ખેડૂતો વેપારીઓને જાણ કરવામા આવે છે કે તા. ૧૨-૨-૨૦૨૪ ને સોમવારના રોજ મહર્ષિ દયાનંદ સરસ્વીતીની જન્મ જયંતિ નિમિતે ૨૦૦માં…

ગણોત વહીવટ કાયદા (સુધારા) બિલ પાસ

બિનખેતીવાળી જમીનની જોગવાઇઓમાં મોટા ફેરફાર ખેતીની જમીન કાયદા (સુધારા)વિધેયક વિધાનસભામાં સર્વાનુમતે પસાર ગાંધીનગર: વિધાનસભા ખાતે મહેસૂલ વિભાગનો હવાલો ધરાવતા મંત્રી બલવંતસિંહ રાજપૂતે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે, સમયની માંગ મુજબ ગણોત સહિત કાયદાઓમાં સુધારા કરી રહી છે. સી.એસ.આર.માં એકત્રિત ફંડ…

ગુજરાતના ખેડૂતો માટે ટેકાના ભાવ જાહેર

જાણો કપાસ-મગફળી સહિત આ પાકોનો શું છે ભાવ ખેડૂતો ઈ સમૃદ્ધી વેબસાઈટ પર નોંધણી કરી શકશે ગાંધીનગર: કૃષિ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં કૃષિ વિભાગની બેઠક મળી હતી. જેમાં ટેકાના ભાવે ખરીદીના ભાવ નક્કી કરાયા અને ખરીફ પાકોના ભાવ અંગે કેન્દ્ર…

રામ જન્મભુમિ પ્રાણપ્રતિષ્ઠાની યાર્ડમાં રજા

વાંકાનેર: સેક્રેટરી, ઘી એગ્રી પ્રો.મા. કમિટી વાંકાનેર શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-વાંકાનેરની એક યાદીમાં જણાવાયું છે કે ડૉ. એ. કે. પીરઝાદા માર્કેટ યાર્ડ મુ. ચંદ્રપુરમાં આથી દરેક વેપારીભાઈઓ અને દલાલભાઈઓ (કમીશન એજન્ટ)અને ખેડુતભાઈઓને જાણ કરવામાં આવે છે કે તા. ૨૨/૧/૨૦૨૪…

યુરિયા ગોલ્ડ લોન્ચને સરકારે આપી મંજૂરી

કિંમત ઓછી અને ફાયદા છે શાનદાર કેન્દ્ર સરકારે યુરિયા ગોલ્ડ લોન્ચ કરવાના નિર્ણયને મંજૂરી આપી દીધી છે. કેબિનેટે સલ્ફર કોટેડ યુરિયા દાખલ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. આ સાથે ખેડૂતો સુધી યુરિયા ગોલ્ડ પહોંચાડવાનો રસ્તો સાફ થઈ ગયો છે. આ…

ખેતીની જમીન પર પણ ઈન્કમ ટેક્સ લાગે છે

એક સામાન્ય માન્યતા છે કે ખેતીમાંથી થતી આવક પર કોઈ આવકવેરો લાગતો નથી. આ સાથે ઘણા લોકો એવું પણ માને છે કે ખેતીની જમીનના વેચાણથી થતી આવક પર આવકવેરો લાગતો નથી. એવું માનવું ખોટું છે. ક્યા કેસમાં ખેતીની જમીન એટલે…

નવી શરતની ખેતીની જમીનમાં બિનખેતી કરાવી શકાય

જમીનની તબદીલી થયેલ ન હોવાથી ગણોતધારાની કલમ-43 નો ભંગ થયેલ ગણાય નહીં અમદાવાદ: ખેતીની જમીનનો ઉપયોગ બિનખેતી વિષયક હેતુ માટે કરવો હોય યાને કોઈએ ખેતીની જમીનમાં બાંધકામ કરવું હોય અગર ખેતી સિવાયના હેતુ માટે ઉપયોગ કરવો હોય તો તે અંગે…

ખેડૂતોને દિવસના લાઈટ આપવા લાલપર-લિંબાળાની માંગ

દારૂ અને ટ્રાફિક નિયમ ભંગ અંગેના ગુન્હા વાંકાનેર ગ્રામ્ય વિસ્તારનામાં છેલ્લા ઘણા સમયથી રાત્રિના સમયે દીપડાના હિંસક પ્રાણીઓના આંટાફેરાના કારણે ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાયો છે, ત્યારે વીડી વિસ્તારની નજીકમાં જ આવતા વાંકાનેરના લાલપર તથા લિબાળા ગામના ખેડૂતો દ્વારા ગઈ કાલે…

Content Copying Forbidden !!

error: Content is protected !!