કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category કૃષિવિષયક

ધમલપર અને અરણીટીંબામાં વરસાદની નુકશાની

વાંકાનેર: ગઈકાલના વાવાઝોડારૂપી વરસાદ અને હિમવર્ષાના કારણે, ધમલપર ગામ (તા. વાંકાનેર જી. મોરબી) ખાતે વલીભાઈ પિંડાર (99249 21343) નું મરઘાં ઉછેર કેન્દ્ર પડી ગયું છે. કમોસમી વરસાદ અને હિમવર્ષા બાદ અરણીટીંબા ગામ (તા. વાંકાનેર જી. મોરબી) માં થયેલા નુકશાન બાબતે…

કમોસમી વરસાદથી થયેલી નુકસાનીનો કરાશે સર્વે

કૃષિ વિભાગના જિલ્લા અધિકારીઓને સ્ટેન્ડ બાય રહેવા સૂચના અપાઇ ગાધીનગર: ગઈકાલે રાજ્યમાં વરસેલા કમોસમી વરસાદે વિનાશ નોતર્યો છે. રાજ્યમાં 220 તાલુકાઓમાં ભર શિયાળે માવઠું થતા ખેડૂતોની હાલત કપરી કરી દીધી છે. શિયાળાની ઋતુમાં ભારે પવન સાથે વરસાદથી સૌથી વધુ નુકશાન…

વાંકાનેરમાં ગાજવીજ શરુ: વાદળિયું વાતાવરણ

સણોસરામાં કરા પડયા વાંકાનેરમાં પવન સાથે જોરદાર વરસાદ શરુ: લાઈટ ગઈ:લોકો ઘરમાં પૂરાયા વાંકાનેર: આજ રવિવારની વહેલી સવારે વાંકાનેર પંથકના અમુક વિસ્તારમાં સારા એવા છાંટા પડ્યા છે. જ્યારે સવારના 7:15 વાગ્યાની આસપાસ મેહુલિયાએ કટાણે ગાજવાનું પણ શરૂ કર્યું હતું…. આ…

રવિ કૃષિ મહોત્સવના આયોજન અંગે બેઠક

રિક્ષાચાલકો દંડાયા: દારૂ અંગેના ગુન્હા ૨૪ અને ૨૫ નવેમ્બરના જિલ્લામાં વિવિધ ૬ સ્થળોએ ‘રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩’ કાર્યક્રમ યોજાશે મોરબી જિલ્લામાં આગામી તા.૨૪ અને તા.૨૫ નવેમ્બરના રોજ યોજાનાર ‘રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩’ ના સુચારૂ આયોજન માટે જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને કલેક્ટર…

શું છે 7/12 ઉતારા નકલ, ખેડૂતો સમજે

આવો જાણીએ સર્વે નંબર, જમીનનો સત્તા પ્રકાર, ખેતરનું નામ, ખેડવા લાયક જમીન, પોત ખરાબ, આકરણી/જુરી, ગણાતીયાના નામ, ખાતા નંબર, મોજ જે તે ગામનું નામ, કબજેદારનું નામ, નોંધ નંબરો, બીજા હકકો અને બોજાની વિગત, બાંધકામ સી.ઓ.પી. અને ખેતી વિષયક માહિતી ૭/૧ર…

પવનચક્કી વિરુદ્ધ વાલાસણના વલીભાઈ હાઇકોર્ટમાં

પ્રાથમિક સુનાવણી બાદ હાઇકોર્ટના જસ્ટીશે કારણ દર્શક નોટિસ જારી કરી ફરતી બ્લેડના લીધે માનસિક તણાવની ખેડૂતની ફરિયાદ, એર સ્પેસ વપરાશ માટે 5 લાખનું વળતર માગ્યું વાંકાનેર: રાજકોટની ભુજ વિન્ડ એનર્જી પ્રાઈવેટ લિમિટેડને પવન ચક્કી બનાવવાના હેતુથી જમીન ફાળવવાના મોરબીના કલેક્ટરના…

ખાતર-બિયારણની દુકાનનું લાઈસન્સ મેળવવું છે?

જાણો કેવી રીતે કરવી અરજી 10 ધોરણ પાસ મેળવી શકે છે લાઈસન્સ ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો માત્ર ખેતી કે પશુપાલન જ નહીં, પરંતુ બિઝનેસ પણ કરી શકે છે. ગામડાઓમાં લોકો કૃષિ સંબંધિત બિઝનેસ કરી આવક મેળવી શકે છે. આ માટે…

મા. યાર્ડ વાંકાનેર બજારભાવ 10-11-2023

વાંકાનેર ડો.એ.કે.પીરઝાદા માર્કેટ યાર્ડમાં આજના દૈનિક બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. યાર્ડમાં આજની આવક કૌંસમાં આપેલ છે, જે કવીન્ટલમાં છે. ઘઉં 480 થી 570 (185) ઘઉં ટુકડા 470 થી 545 (135) બાજરો 430 થી 471 (1) જુવાર 1290 થી…

મા. યાર્ડ વાંકાનેર બજારભાવ 9-11-2023

વાંકાનેર ડો.એ.કે.પીરઝાદા માર્કેટ યાર્ડમાં આજના દૈનિક બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. યાર્ડમાં આજની આવક કૌંસમાં આપેલ છે, જે કવીન્ટલમાં છે. ઘઉં 480 થી 570 (180) ઘઉં ટુકડા 475 થી 561 (130) મગફળી 850 થી 1515 (800) કપાસ 1300 થી…

મા. યાર્ડ વાંકાનેર બજારભાવ 7-11-2023

વાંકાનેર ડો.એ.કે.પીરઝાદા માર્કેટ યાર્ડમાં આજના દૈનિક બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. યાર્ડમાં આજની આવક કૌંસમાં આપેલ છે, જે કવીન્ટલમાં છે. ઘઉં 480 થી 581 (180) ઘઉં ટુકડા 475 થી 600 (120) બાજરો 350 થી 430 (5) જુવાર 1050 થી…

Content Copying Forbidden !!

error: Content is protected !!