ધમલપર અને અરણીટીંબામાં વરસાદની નુકશાની
વાંકાનેર: ગઈકાલના વાવાઝોડારૂપી વરસાદ અને હિમવર્ષાના કારણે, ધમલપર ગામ (તા. વાંકાનેર જી. મોરબી) ખાતે વલીભાઈ પિંડાર (99249 21343) નું મરઘાં ઉછેર કેન્દ્ર પડી ગયું છે. કમોસમી વરસાદ અને હિમવર્ષા બાદ અરણીટીંબા ગામ (તા. વાંકાનેર જી. મોરબી) માં થયેલા નુકશાન બાબતે…