મા. યાર્ડ વાંકાનેર બજારભાવ 6-11-2023
તા.૧૧ થી તા.૧૭–૧૧–૨૦૨૩ સુધી દિવાળીના તહેવાર નિમીતે યાર્ડનુ તમામ કામકાજ બંધ રહેશે શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-વાંકાનેરમાં તા.૧૧–૧૧–૨૦૨૩ ને શનીવાર થી તા.૧૭–૧૧–૨૦૨૩ ને શુક્રવાર સુધી ” દિવાળી ‘ ના તહેવાર નિમીતે યાર્ડનુ તમામ કામકાજ બંધ રહેશે. રજાના દિવસોમા ઉતરાઈ સદંતર…