કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category કૃષિવિષયક

ખેડૂતો સાવધાન! જંતુનાશક દવાનાં યુનિટમાં તપાસ

107 ઉત્પાદક યુનિટને નોટીસ, લાખોનો જથ્થો અટકાવાયો ગાંધીનગર: રાજ્યમાં કુલ જંતુનાશક દવાનાં 320 ઉત્પાદક યુનીટમાં આકસ્મિક તપાસ કરવા માટે વિશેષ સ્ક્વોર્ડ તૈયાર કરવામાં આવી હતી. જે સ્ક્વોર્ડ દ્વારા ઉત્પાદક યુનીટ એકમોમાં ઓચીંતી તપાસ કરાઇ હતી. જે અંતર્ગત રાજ્યના 19 જિલ્લાઓમાં…

નવી શરતમાંથી જુની શરતમાં ફેરવવા માટે કાર્યવાહી

સૂઓમોટો કરવા તમામ કલેકટરોને સરકારનો પરિપત્ર ગાંધીનગર: રાજયના અધીક મુખ્ય સચિવે રાજયભરના કલેકટરોને નવી શરત-જુની શરત જમીન અંગે ૭ થી ૮ દિવસ પહેલા એક અત્યંત મહત્વનો પરીપત્ર પાઠવતા આ પરિપત્રથી ભારે હલચલ મચી ગઇ છે. સુત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજયભરમાં…

બાગાયતી ખેતી માટે આઇ-ખેડૂત પોર્ટલ ખુલ્લું

સબસીડીનો લાભ લેવા માટે અરજી કરી શકાશે મોરબી : ગુજરાત સરકારના બાગાયત ખાતાની વર્ષ ૨૦૨૩-૨૪ માટે જુદી-જુદી સહાયલક્ષી યોજનાઓ જેવી કે ખેતર પરના ગ્રેડીંગ, શોર્ટીગ, પેકીંગ એકમ ઉભા કરવા સહાય, બાગાયત મૂલ્યવર્ધન એકમ ઉભા કરવા સહાય, અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ…

ખેતર આજુબાજુ તારની વાડ માટે સહાય યોજના

આ યોજનાનો લાભ લેવા આખી માહિતી વાંચો ગાંધીનગર: ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગે સ્થાનિક ખેડૂતોના પાક પર વન્ય પ્રાણીઓ અને ઢોરની નકારાત્મક અસરને અટકાવવા માટે તાર ફેન્સીંગ યોજના રજૂ કરી છે. 08/12/2020 થી, આ ઠરાવ અમલમાં મૂકવામાં…

ખેતીવાડી વિભાગની સહાય માટે અરજી કરી શકાશે

૭મીથી આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે તાડપત્રી, પંપસેટ, પાક સંરક્ષણના સાધનો, વોટર કેરીંગ પાઇપલાઇન, પાક મુલ્ય વૃધ્ધિ અને એગ્રો સર્વિસ પ્રોવાઇડર જેવા ઘટકોનો લાભ મળશે મોરબી : ખેતીવાડી વિભાગની ખેડૂત લક્ષી વિવિધ યોજનાઓ જેવી તાડપત્રી, પંપસેટ, પાક સંરક્ષણના સાધનો, વોટર…

સ્પ્રે પંપ પર 2500 રૂપિયાની સબસિડી

ખેડૂતોને નવી આશા આપવા સરકારની નવી યોજના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં રહેતા આવા તમામ ખેડૂત ભાઈઓ માટે એક ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે, સરકારે ખેતી દરમિયાન ખેતરોમાં ઉપયોગમાં લેવાતા કૃષિ સાધનો માટે “સ્પ્રે પંપ” ખરીદવાનું નક્કી કર્યું છે,…

વાંકાનેરનો મચ્છુ-૧ ડેમ: ઇતિહાસના આયનામાં

મચ્છુ નદીની કુલ લંબાઇ ૧૦૦ માઇલ છે ડેમ ૪૯ ફૂટે છલકાય છે, આ એક માત્ર ડેમ છે જેમાં વધુ વરસાદે ખોલવાના દરવાજા નથી: ડેમ ક્યાં વર્ષમાં કેટલો ભરાયો હતો? મુખ્ય નહેરની કુલ લંબાઈ ૪૧ માઈલ છે. વાંકાનેર તાલુકાના ર૦ ગામ…

માર્કેટિંગ યાર્ડમાં શનિવારે મોહરમની રજા જાહેર

વાંકાનેર: આગામી શનિવારે મુસ્લિમ ધર્મના મોહરમ તહેવાર નિમિતે વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં રજા જાહેર કરવામાં આવી છે. વાંકાનેર માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીની યાદીમાં જણાવ્યા અનુસાર તા. ૨૯ ને શનિવારે મોહરમની રજા જાહેર કરવામાં આવે છે. જેથી શનિવારે યાર્ડનું તમામ કામકાજ બંધ રહેશે…

ડો. ઢોલરીયાની કૃષિ યુનિવર્સિટીના નિયામક મંડળમાં નિમણુંક

રાજકોટ તા. ૨૨ : કૃક્ષિ ક્ષેત્રે નાની વયે ડોકટર ઓફ ફીલોસોફી (પીએચ.ડી.)ની પદવી મેળવી રાષ્‍ટ્રીય કક્ષાએ ફેલોશીપ એવોર્ડ મેળવનાર ડો. થોભણ ઢોલરીયાની ગુજરાત સરકાર દ્વારા જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના નિયામક મંડળમાં નિમણુંક થતા ચોમેરથી અભિનંદનવર્ષા થઇ રહી છે. ઉલ્લેખનીય છે કે…

ભલગામને ન્યાય નહીં તો ગાંધી ચીંધ્યો માર્ગ

ફેક્ટરીવાળાની બેદરકારી દ્વારા ખેડૂતને નુકશાન જાય તો યોગ્ય વળતર ચુકવવું જોઈએ: ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસોસિએશનના જનરલ સેક્રેટરી મોરબી: ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસોસિએશનના જનરલ સેક્રેટરી કાંતિભાઈ બાવરવા દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને જણાવ્યું હતુ કે, વાંકાનેરના ખેડૂત ખાતેદારને બાજુમાં આવેલા કારખાનાના…

Content Copying Forbidden !!

error: Content is protected !!