કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category ગુજરાત

પાલિકા અને પંચાયતોની ચૂંટણીનો માર્ગ મોકળો

OBC અનામત પર સૌથી મોટા સમાચાર, ઝવેરી કમિશનનો રિપોર્ટ કેબિનેટમાં રજૂ કરાયો ગાંધીનગર: ઓબીસી અનામત પર સૌથી મોટા સમાચાર આવ્યા છે. વસ્તીના ધોરણે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં ઓબીસી અનામત અંગેનો ઝવેરી કમિશનનો રિપોર્ટ કેબિનેટમાં રજૂ કરાયો છે. મળતી માહિતી મુજબ કેબિનેટમાં…

સરકારની રખડતા ઢોર મુદ્દે નવી માર્ગદર્શિકા જાહેર

ઢોરનું રજિસ્ટ્રેશન કરી લાયસન્સ ફરજિયાત બનાવાયુ રખડતાં પશુઓના માલિક સામે ફરિયાદ દાખલ કરવામાં આવશે પશુ પકડવાની કામગીરીમાં અડચણ કરનાર સામે પણ પોલીસ કાર્યવાહી કરાશે અમદાવાદઃ રખડતા ઢોરના વધતા ત્રાસ અને હુમલાઓને લઈને હાઇકોર્ટ દ્ધારા ઝાટકણી કાઢ્યા બાદ રાજ્ય સરકારે રખડતા…

પંચાયત પ્રમુખના પ્રવાસ ભથ્થા વધ્યા

‘મોંઘવારી’ના કારણે 50 ટકાનો વધારો! તાલુકા પંચાયતના પ્રમુખને 60 હજાર રુપિયા અને જિલ્લા પંચાયતના પ્રમુખને 1 લાખ 30 હજાર રુપિયાની રકમ મળશે ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા જિલ્લા પંચાયતના પ્રમુખ અને તાલુકા પંચાયતના પ્રમુખને મળતા વાર્ષિક પ્રવાસ ભથ્થામાં પચાસ ટકાથી સાંઈઠ…

નવી શરતમાંથી જુની શરતમાં ફેરવવા માટે કાર્યવાહી

સૂઓમોટો કરવા તમામ કલેકટરોને સરકારનો પરિપત્ર ગાંધીનગર: રાજયના અધીક મુખ્ય સચિવે રાજયભરના કલેકટરોને નવી શરત-જુની શરત જમીન અંગે ૭ થી ૮ દિવસ પહેલા એક અત્યંત મહત્વનો પરીપત્ર પાઠવતા આ પરિપત્રથી ભારે હલચલ મચી ગઇ છે. સુત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજયભરમાં…

બાગાયતી ખેતી માટે આઇ-ખેડૂત પોર્ટલ ખુલ્લું

સબસીડીનો લાભ લેવા માટે અરજી કરી શકાશે મોરબી : ગુજરાત સરકારના બાગાયત ખાતાની વર્ષ ૨૦૨૩-૨૪ માટે જુદી-જુદી સહાયલક્ષી યોજનાઓ જેવી કે ખેતર પરના ગ્રેડીંગ, શોર્ટીગ, પેકીંગ એકમ ઉભા કરવા સહાય, બાગાયત મૂલ્યવર્ધન એકમ ઉભા કરવા સહાય, અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ…

ખેતર આજુબાજુ તારની વાડ માટે સહાય યોજના

આ યોજનાનો લાભ લેવા આખી માહિતી વાંચો ગાંધીનગર: ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગે સ્થાનિક ખેડૂતોના પાક પર વન્ય પ્રાણીઓ અને ઢોરની નકારાત્મક અસરને અટકાવવા માટે તાર ફેન્સીંગ યોજના રજૂ કરી છે. 08/12/2020 થી, આ ઠરાવ અમલમાં મૂકવામાં…

પીરાણા દરગાહનું નામ બદલતા વિરોધ

વાંકાનેરના શકીલ પીરઝાદાએ ફેસબુક પર 18-8-2023 ના વિરોધ નોંધાવ્યો ઈમામ શાહ બાવા દરગાહ પીરાણા : અમદાવાદની સીમમાં આવેલા પીરાણા ગામ ખાતેનું સ્થાન કે જે હિન્દુ-મુસ્લિમ સાંપ્રદાયિક સૌહાર્દનું પ્રતીક છે. જોકે હિન્દુ અનુયાયીઓએ પીર ઈમામશાહ બાવાનું સુફી સંત સદગુરુ હંસતેજ મહારાજનું…

3077 થશે તલાટીની ભરતી: ભૂપેન્દ્ર પટેલની જાહેરાત

DYSPની 24 જગ્યાઓ પર ભરતી જાહેર ગાંધીનગર: રાજ્યના તૈયારી કરતા યુવાનો માટે ખૂબ જ મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. રાજ્યના તૈયારી કરતા ઉમેદવારો આ જાણીને ખૂબ જ આનંદનો અનુભવ કરશે. રાજ્યમાં 3077 જેટલી તલાટીની નવી ભરતી કરવામાં આવશે. ભૂપેન્દ્ર પટેલ…

રાજ્યના ૧૧૭૯ તલાટી મંત્રીઓની જિલ્લાફેર બદલી

પંચાયત સેવા સંવર્ગ ૩-૪ ના કર્મચારીઓને સ્વ વિનંતીની આંતર જીલ્લા બદલીની ઓનલાઈન અરજીઓ સંદર્ભે ગુજરાત સરકારે પંચાયત seva નિયમોના નિયમ અનુસંધાને જીલ્લા પંચાયત ખાતે ફરજ બજાવતા તલાટી કમ મંત્રીઓ અને જુનીયર કારકુન સહિતના કર્મચારીઓની બદલીના આદેશ આપ્યા છે રાજ્યમાં ફરજ…

શહેરના માર્ગ સમારકામ માટે MLA ને 2 કરોડ

ગ્રાન્ટ ફાળવણીનો CM ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય જો ધારાસભ્ય જાગૃતિ દાખવશે તો વાંકાનેર શહેરીજનોને ઉબડખાબડ રસ્તાઓથી રાહત મળશે ગાંધીનગર: રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ સંદર્ભમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરી માર્ગોના સમારકામ માટે થઈને ધારાસભ્યોને અલગથી 2…

Content Copying Forbidden !!

error: Content is protected !!