કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category ગુજરાત

સૌરાષ્ટ્રમાં તોફાની વરસાદની ઇનિંગ શરૂ થઇ

સૂત્રાપાડા અને વેરાવળમાં ખાબક્યો 9 ઈંચ ઘરની બહાર ન નીકળવા જિલ્લા કલેક્ટરની અપીલ રાજ્યમાં તીવ્ર બિપરજોય વાવાઝોડાના તોળાઈ રહેલ વાવાઝોડાની અસરના કારણે સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ખાસ કરીને જૂનાગઢ જિલ્લાને વરસાદે ધમરોળ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા 24 કલાકમાં…

બિપરજોય’ પોરબંદરથી 290 કિલોમીટર દૂર

હેડ લાઈન 58 વર્ષમાં જૂનમાં અરબી સમુદ્રમાં વિકસિત થનારું બિપરજોય એકમાત્ર ત્રીજું અત્યંત ગંભીર ચક્રવાત સૌરાષ્ટ્રમાં વાવાઝોડાંની અસર શરૂ, વહેલી સવારથી જ અનેક વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાત ‘બિપરજોય’ હવે અતિપ્રચંડ બની રહ્યુ છે. તેની…

વાવાઝોડાને કારણે 90 ટ્રેનો રદ, 47ને ટૂંકાવાઈ

સૌરાષ્ટ્ર- કચ્છ સાથે કનેક્ટ હોય તેવી 137 ટ્રેનોને અંગે મોટો નિર્ણય વાંકાનેર: સૌરાષ્ટ્ર-કચ્છમાં બિપરજોય વાવાઝોડાને કારણે કોઈ નુકસાન ન સર્જાય એટલે પશ્ચિમ રેલવે દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છ સાથે કનેક્ટ એવી 90 ટ્રેનો રદ કરી નાખવામાં આવી છે. જ્યારે 47 ટ્રેનોને ટૂંકાવી દેવામાં…

વાવાઝોડાના કારણે મોરબી જિલ્લો હાઈ એલર્ટ ઉપર

“અત્યંત ગંભીર ચક્રવાત વાવાઝોડા” માં તીવ્ર બન્યું છે 150 કિમી પ્રતિ કલાકની ઝડપે જઈ શકે છે સોમવારથી શરૂ થનારી શાળા પ્રવેશ ઝુંબેશને દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ, મોરબી અને જામનગર જિલ્લામાં મોકૂફ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મોરબીજિલ્લામાં 13-15 જૂન દરમિયાન ભારે…

વાવાઝોડાના લેન્ડ ફોલ બાદ અતિભારે વરસાદની શકયતા

વાંકાનેરવાસીઓ  સાચવજો! લેન્ડ ફોલ વખતે 125થી 135 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે મોરબી : વાવાઝોડું બીપરજોય આક્રમક બનીને આગળ ધપી રહ્યું છે, ત્યારે વર્તમાન સ્થિતિ જોતા બીપરજોય કચ્છ અને પાકિસ્તાન વચ્ચે લેન્ડફોલ થાય તેમ હોવાથી વાંકાનેર સહીત મોરબી જિલ્લામાં ભારે પવન…

વાવાઝોડા વખતે શું કરવું અને શું ન કરવું?

નાગરિકો માટે સરકારે દિશાનિર્દશો જારી કર્યા સલામતી માટે સરકાર દ્વારા આપવામાં સૂચનાઓનું પાલન કરવા અનુરોધ મોરબી : ગુજરાત રાજ્યના કાંઠાના વિસ્તારોમાં બિપોરજોય વાવાઝોડાનું સંકટ તોળાયું છે ત્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા નાગરિકો માટે વાવાઝોડા પહેલા, વાવાઝોડા દરમિયાન અને વાવાઝોડા પછી…

વિકાસકામો માટેની ગ્રાન્ટ કેટલી ક્યાંથી મળે?

ગામડામાં અલગ અલગ ૧૯ ગ્રાન્ટની વિગત જાણો ગામડાઓમાં પીવાના પાણી, રસ્તા વગેરે અનેક પ્રશ્નો હલ કરવા માર્ગદર્શન સરકારશ્રી તરફથી અનેક યોજનાઓમાં નાણાની ફાળવણી થતી હોય છે, પરંતુ ગામના સરપંચો કે આગેવાનો પાસે આ અંગેની માહિતી હોતી નથી. કાર્યક્ષમ અને જાણકાર…

રોટવેટરમાં ખેડૂતોને મળશે 50 હજાર રૂપિયાની સબસીડી

અરજી કરવાની છેલ્લી તારીખ 04/07/2023 છે રોટવેટર સહાય યોજનામાં હાલ અરજીઓ લેવાનું શરૂ કરવામાં આવ્યું છે ખેતીમાં પાકોની કાપણી કર્યા પછી નવા પાકોના વાવેતર માટે જમીનનો ભેજ જળવાઇ રહે તે જરૂરી છે. ખૂબ જ ઓછા સમયમાં રવી પાકની વાવણી કરી…

વાલીઓનું બજેટ ખોરવશે મોંઘુ બનેલું શિક્ષણ

સ્‍ટેશનરીમાં રપ ટકા અને પાઠયપુસ્‍તકોની કિમતોમાં સરેરાશ ૪૦ ટકાનો વધારો વાંકાનેર: શિક્ષણ પર મોઘવારીના મારના લીધે સંતાનોને ભણાવવું આ વર્ષે વાલીઓ માટે ખુબજ મોઘું સાબિત થશે, કારણ કે સ્‍ટેશનરીની કિમતોમાં રપ ટકાનો સીધો વધારો થતા વાલીઓને માટે માત્ર નોટબુક, પુસ્‍તક,…

ફિલ્મ અજમેર-92 પર પ્રતિબંધની માંગ

ખ્વાજાસાહેબનું હિન્દુ અને મુસ્લિમ બંને ખૂબ જ આદર-સન્માન કરે છે ભચાઉ: ઇનિહાદુલ મુસ્લિમ-એ-હિંદ ટ્રસ્ટે વડાપ્રષાન નરેન્દ્ર મોદી અને માહિતી અને પ્રસારણ મંત્રીને પત્ર લખીને વિનંતી કરી છે કે ‘અજમેર-92’ નામની ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે, જે ફિલ્મમાં સમાજમાં તિરાડ…

Content Copying Forbidden !!

error: Content is protected !!