કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category ગુજરાત

જંગમ અને સ્થાવર મિલકત વચ્ચેનો તફાવત

જંગમ મિલકત શું છે? સ્થાવર મિલકતમાં કઈ વસ્તુઓનો સમાવેશ થાય? જાણો પ્રોપર્ટી સંબંધિત ઘણા કાયદા છે જે સામાન્ય લોકોની સમજની બહાર છે. કાનૂની સમજ ધરાવતા લોકો જ તેને સમજી શકે છે. જંગમ અને સ્થાવર મિલકત અંગે લોકોમાં સમાન મૂંઝવણ છે.…

5 યોજનાઓમાં 15 લાખ સુધી સબસીડી મળી શકે

ખેડૂતો મિત્રો ! આ 5 યોજનાઓ જાણો અને લાભ ઉઠાવો ખેડૂતોની સુખાકારી માટે સરકાર અનેકવિધ યોજનાઓ ચલાવી રહી છે. કેટલીક યોજનામાં ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર થાય છે, તો કેટલીક યોજનાઓમાં ખેતીને લગતા સાધનો માટે સબસીડી મળતી હોય છે. આ ઉપરાંત…

પાણીના ટાંકા અને સ્માર્ટફોન માટે સહાય મળશે

તારીખ ૧૫/૦૫/૨૦૨૩થી આઇ ખેડૂત પોર્ટલ ઉપર માટે અરજી કરી શકાશે આઇ ખેડૂત પોર્ટલ ઉપર પાણીના ટાંકા બનાવવા અને સ્માર્ટફોનની ખરીદી પર સહાય યોજના માટે ઓનલાઇન અરજીઓ માટે આગામી ૧૫ મે, ૨૦૨૩થી કરી શકાશે. ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ…

સાવધાન ! જો જો ફ્રોડમાં આવી જતા નહીં

કોઈ પણ નંબરથી ફોન આવે અને પૂછે કે રસીના બે ડોઝ લીધા છે, ત્યારે ફોનનો કોઈ નંબર દબાવવો નહીં. જે નંબર દબાવવાથી તમારા એકાઉન્ટમાં આધાર કાર્ડ લિંક હોય છે. તેના હિસાબે તમારા બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉપડી જશે. આ બનાવ અગાઉ…

એક sms થી જ આધાર પાન લિન્ક થઇ જશે

હવે ક્યાંય જવાની કે પૈસા ચુકવવાની જરૂર નહીં પડે વેબ સાઈટ પણ ખોલવી નહીં પડે, 30 જૂન 2023 પહેલા લિન્ક કરી લેવા અનુરોધ સરકાર દ્વારા આધાર કાર્ડ અને પાનકાર્ડ લિંક કરવા મામલે તાકીદ કરાઇ હતી. જેને લઇને લોકો ગોટે ચડયા…

ઉછીના નાણાની લેતીદેતી બાબતે દવા પીધી

ઉઘરાણીના મામલે સાત દિવસથી ચેક વટાવવાના મામલે માથાકૂટ થતી હતી વઢવાણના યુવાને રિવરફ્રન્ટ ઉપર બગીચામાં આવી અને ઝેરી દવા ગટગટાવી હાલમાં સારવાર માટે દવાખાને ખસેડ્યો તબિયત અત્યંત ખરાબ હોવાનું જાણવા મળી રહ્યું છે. વાંકાનેરના યુવાન પાસે 10 લાખ રૂપિયા લીધા…

તલાટી માટે 3437 જગ્યાઓ સામે 8.64 લાખ ઉમેદવારો

સ્પેશિયલ ટ્રેનનો આવતા-જતાનો સ્ટોપ વાંકાનેર સ્ટેશને આપેલ છે વાંકાનેર માટે કંટ્રોલ રૂમ નંબર 0281-2386340 અને કમાન્ડ એન્ડ સેન્ટ્રલ નંબર 72269 90405 છે અમદાવાદ, તા.5 : પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આગામી તા. 7ને રવિવારે તલાટી કમ મંત્રીની 3437 ખાલી જગ્યાઓ…

રાજયમાં ભૂંડથી મગફળીના પાકને ૩૦૦૦ કરોડની નુકસાની

ખેડૂતોએ મગફળી વાવવાનું બંધ કર્યું: શહેર નજીકના ગામડાઓમાં વધુ ત્રાસ મગફળીમાં સૂયામાં ડોડવા- મગફળીની સીંગ લાગતા ભૂંડ જમીનમાંથી ખોદી નાખે છે ગુજરાત રાજ્યમાં ખેતી પાકને એક બાજુ રોઝડા, રખડતાં ઢોરને તેમાં સૌથી વધુ ભૂંડના કારણે ગંભીર રીતે પાકને નુકસાની થઇ…

ખેડૂતોની બરબાદીનું કારણ નકલી બિયારણ?

નકલી બિયારણથી થતી નુકશાની ભરપાઈ થઇ શકતી નથી ખેડૂતની સજાગતાના અભાવે આખી સીઝન તે હારી જાય છે નકલી બિયારણો વેંચતા વિક્રેતાઓએ પોતાના સ્વાર્થ માટે કે કમાઈ લેવાની લાલચે આવી વૃત્તિ ત્યજવી જોઈએ. ગુજરાતમાં ઘણા સમયથી નકલી બિયારણને કારણે ખેડૂતોના પાકને…

BREAKING:ધોરણ 12 સાયન્સનું 65.58 ટકા પરિણામ

રાજ્યના વિજ્ઞાન પ્રવાહના હજારો વિદ્યાર્થીઓની આતુરતાનો આજે અંત આવી ગયો છે. આજે ધોરણ 12 સાયન્સનું વર્ષ 2023ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. બોર્ડના પરિણામની સાથે-સાથે ગુજકેટની પરીક્ષાનું પરિણામ પણ જાહેર થયું છે. બોર્ડની પરીક્ષાનું પરિણામ બોર્ડની વેબસાઈટ gseb.org…

Content Copying Forbidden !!

error: Content is protected !!