કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category ગુજરાત

જમીનની માપણીની ભૂલો ક્યારે સુધરશે?

ડિજિટલ નવી માપણીમાં ઘણા બધા ખેડૂતોને જમીન ઓછી થઈ ગઈ છે સરકાર દ્વારા થયેલ ડિજિટલ નવી માપણીમાં ઘણા બધા ખેડૂતોને જમીન ઓછી થઈ ગઈ છે અને જુના માપ પ્રમાણે પણ માપ સાઈઝ નથી. આ બાબતે ઘણા ખેડૂતોએ સ્‍થાનિક લેવલે વાંધા…

ઉપાધિ: વીજ ધાંધિયા માટે તૈયાર રહેજો

40 હજાર કર્મચારીઓનું ગુજરાતમાં આંદોલન વીજ અધિકારીઓની જીયુવીએનએલ સાથે મંત્રણા નિષ્ફળ મંગળવારે માસ સીએલનો કાર્યક્રમ, બુધવારથી અચોક્કસ મુદતની હડતાલ મોરબી : વીજ અધિકારીઓની જીયુવીએનએલ સાથે મંત્રણા નિષ્ફળ નીવડી છે. જેથી હવે જીબીઆ દ્વારા આજ મંગળવારે માસ સીએલનો કાર્યક્રમ અને બુધવારથી…

પોલીસ સ્ટેશનમાં વિડિયો ઉતારવા પર પ્રતિબંધ નથી

એક કેસમાં બૉમ્બે હાઈ કોર્ટે ચુકાદો પણ આપ્યો છે લોકોમાં વિશ્વાસ જગાડવા અને તેમને માહિતગાર કરવા હાલ નાગપુરના પોલીસ કમિશનર અમિતેશકુમારનો વિડિયો સોશ્યલ મીડિયામાં બહુ વાઇરલ થયો છે. એમાં તેમણે કહ્યું છે કે ‘પોલીસ સ્ટેશનમાં પોલીસ દ્વારા કરાતી કાર્યવાહીનો વિડિયો…

રાજ્ય કારોબારીમાં શિક્ષકોના ચોવીસ પ્રશ્નો રજુ

ગાંધીનગરની રાજ્ય કારોબારીમાં મોરબી જિલ્લાના જૂની પેન્શન યોજના લાગુ કરવા સહિતના પ્રશ્નો રજુ કરાયા ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે યોજાયેલી રાજ્ય કારોબારીમાં મોરબી જિલ્લાના શિક્ષકોના નીચે મુજબના 24 જેટલા પ્રશ્નો રજૂ કરાયા હતા. (1)જૂની પેન્શન યોજના (OPS) લાગુ કરવા બાબત,…

ડીએપી, એનપીકે અને યુરિયાની બેગના નવા ભાવ

આ વર્ષે કિસાનભાઈ માટે ડીએપી યુરિયાના નવા દરો બહાર પાડવામાં આવ્યા ખાતર વિના સારો પાક લેવો શક્ય નથી આજકાલ કોઈપણ પાકનું સારું ઉત્પાદન ખાતર વિના થઈ શકતું નથી. જો ખેડૂત સારો પાક લેવા માંગતો હોય તો તેણે ખાતરનો યોગ્ય ઉપયોગ…

બકરી ઈદમાં પશુઓની હેરફેરને કનડગત ન કરશો

આદેશ જારી: પરમિટવાળા પશુઓની હેરફેર અર્થે કનડગત કરશો નહીં ગાય કે ગૌવંશની ગેરકાયદેસર હેરાફેરી અથવા કતલ ન થાય તે માટે કાયદો અને વ્યવસ્થાના વડાએ ખાસ પરિપત્ર જાહેર કર્યો ગુજરાતમાં બકરી ઈદને લઇ પોલીસ વિભાગના કાયદો અને વ્યવસ્થાના વડા નરસિમ્હા કોમારે…

પાવર થ્રેસર સહાય યોજના: 2 લાખ સુધીની સહાય

અરજી કરવાની છેલ્લી તારીખ: 04/07/2023 છે તાજેતરમાં ખેતીવાડી વિભાગ દ્વારા અનેક યોજનો શરૂ કરવામાં આવી છે. જેમાં પેડી ટ્રાન્સ પ્લાન્ટર સહાય યોજના, કમ્બાઇન્ડ હાર્વેસ્ટર સહાય યોજના, તમામ પ્રકારના પ્લાઉ માટે સહાય યોજનાની વિગતવાર માહિતી મેળવી. સરકાર દ્વારા પાવર થ્રેસર માટે…

રેશનકાર્ડ – આધાર લિંક કરવાની તારીખ લંબાવાઈ

હવે 30 સપ્ટેમ્બર 2023 સુધી લિંક કરી શકાશે કેન્દ્ર સરકારે રેશન કાર્ડ સાથે આધાર લિંક કરવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર 2023 સુધી લંબાવી છે. અગાઉ આ સમયમર્યાદા 30 જૂન 2023 સુધી હતી. ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે આ આદેશ અંગે…

બિપરજોય દરમિયાન ગુજરાતમાં 700 બાળકો જન્મ્યા

વાવાઝોડાના કપરા સમયમાં ખુશીના સમાચાર: 1100થી વધારે હોસ્પિટલમાં ડિલિવરી ગુજરાતમાં 72 કલાકથી વધુ સમયથી ‘બિપરજોય’ વાવાઝોડાની અસર જોવા મળી હતી. આ દરમિયાન તંત્ર દ્વારા રેસ્ક્યૂ કરાયેલા લોકોમાં 1,152 સગર્ભા મહિલાનો પણ સમાવેશ થાય છે, જેમાંથી 707 મહિલાએ તોફાન દરમિયાન હોસ્પિટલો…

આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરવાની મુદત વઘી

14 સપ્ટેમ્બર સુધીમાં ઓળખ કાર્ડ /સરનામાનો પુરાવો અપલોડ કરી શકાશે વાંકાનેર: કેન્દ્ર સરકારે ફરી એકવાર આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરવાની સુવિધા વધારી દીધી છે. UIDAI દ્વારા જારી કરવામાં આવતા આ દસ્તાવેજને અપડેટ કરવાની સમયમર્યાદા 14 જૂન, 2023 સુધી હતી, જેને લંબાવવામાં…

Content Copying Forbidden !!

error: Content is protected !!