કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category ગુજરાત

આયુષ્યમાન કાર્ડધારકોને દસ લાખની સહાય

11 જુલાઈથી અમલ: 5 થી વધારીને 10 લાખ કરાયા 1975 સરકારી અને 853 ખાનગી મળી 2827 હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ હેઠળ સર્જરી સુધીની સારવાર વિના મૂલ્યે રાજ્ય સરકાર દ્વારા કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાજ્યમાં 1.67 કરોડ આયુષ્માન…

ભારતમાં બાજરાની ખેતી કેવી રીતે ક્યારે શરૂ થઈ

બાજરીમાં મેગ્નેશિયમ, નિયાસિન (વિટામિન B3), ધાન્યના લોટમાં રહેલું નત્રિલ દ્રવ્ય મુક્ત છે અને તેમાં પ્રોટીનનું પ્રમાણ વધુ છે. 50 વર્ષ પહેલા ભારતમાં બાજરો સૌથી વધુ ઉગાડવામાં આવતા ખાદ્ય પાકોમાંનો એક હતો. કોરિયન દ્વીપકલ્પમાં બાજરીનો ઇતિહાસ 3500-2000 બીસીનો છે. ભારતમાં, ખાદ્ય…

આ વર્ષે બે દિવસ રક્ષાબંધન ઉજવાશે!

શ્રાવણ મહિનો બે મહિનાનો રહેશે: 4 જુલાઈથી શરૂ થશે હિંદુ ધર્મમાં રક્ષાબંધન સૌથી મોટો પર્વ છે. આખા વર્ષ દરમિયાન લોકો આ તહેવારની રાહ જોતા હોય છે. શ્રાવણી પૂનમના દિવસે રક્ષાબંધન ઊજવવામાં આવે છે. દર વર્ષે 10થી 15 ઓગસ્ટ દરમિયાન રક્ષાબંધન…

રેશનિંગ અનાજ ઓનલાઈન પદ્ધતિથી મુશ્કેલી

મધ્યાહન ભોજન કર્મચારી સંઘની રજૂઆત રેશનિંગના અનાજ માટે ઓનલાઈન પરમિટ પદ્ધતિને લીધે મધ્યાહન ભોજન યોજનાને મુશ્કેલી પડી રહી છે અમદાવાદઃ રાજ્ય સરકારે રેશનિંગના અનાજ માટે ઓનલાઈન પદ્ધતિ લાગુ કરતા મધ્યાહન ભોજન યોજનાને રેશનિંગનું અનાજ મેળવવા ભારે મુશ્કેલી પડી રહી છે.…

જમીનની માપણીની ભૂલો ક્યારે સુધરશે?

ડિજિટલ નવી માપણીમાં ઘણા બધા ખેડૂતોને જમીન ઓછી થઈ ગઈ છે સરકાર દ્વારા થયેલ ડિજિટલ નવી માપણીમાં ઘણા બધા ખેડૂતોને જમીન ઓછી થઈ ગઈ છે અને જુના માપ પ્રમાણે પણ માપ સાઈઝ નથી. આ બાબતે ઘણા ખેડૂતોએ સ્‍થાનિક લેવલે વાંધા…

ઉપાધિ: વીજ ધાંધિયા માટે તૈયાર રહેજો

40 હજાર કર્મચારીઓનું ગુજરાતમાં આંદોલન વીજ અધિકારીઓની જીયુવીએનએલ સાથે મંત્રણા નિષ્ફળ મંગળવારે માસ સીએલનો કાર્યક્રમ, બુધવારથી અચોક્કસ મુદતની હડતાલ મોરબી : વીજ અધિકારીઓની જીયુવીએનએલ સાથે મંત્રણા નિષ્ફળ નીવડી છે. જેથી હવે જીબીઆ દ્વારા આજ મંગળવારે માસ સીએલનો કાર્યક્રમ અને બુધવારથી…

પોલીસ સ્ટેશનમાં વિડિયો ઉતારવા પર પ્રતિબંધ નથી

એક કેસમાં બૉમ્બે હાઈ કોર્ટે ચુકાદો પણ આપ્યો છે લોકોમાં વિશ્વાસ જગાડવા અને તેમને માહિતગાર કરવા હાલ નાગપુરના પોલીસ કમિશનર અમિતેશકુમારનો વિડિયો સોશ્યલ મીડિયામાં બહુ વાઇરલ થયો છે. એમાં તેમણે કહ્યું છે કે ‘પોલીસ સ્ટેશનમાં પોલીસ દ્વારા કરાતી કાર્યવાહીનો વિડિયો…

રાજ્ય કારોબારીમાં શિક્ષકોના ચોવીસ પ્રશ્નો રજુ

ગાંધીનગરની રાજ્ય કારોબારીમાં મોરબી જિલ્લાના જૂની પેન્શન યોજના લાગુ કરવા સહિતના પ્રશ્નો રજુ કરાયા ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે યોજાયેલી રાજ્ય કારોબારીમાં મોરબી જિલ્લાના શિક્ષકોના નીચે મુજબના 24 જેટલા પ્રશ્નો રજૂ કરાયા હતા. (1)જૂની પેન્શન યોજના (OPS) લાગુ કરવા બાબત,…

ડીએપી, એનપીકે અને યુરિયાની બેગના નવા ભાવ

આ વર્ષે કિસાનભાઈ માટે ડીએપી યુરિયાના નવા દરો બહાર પાડવામાં આવ્યા ખાતર વિના સારો પાક લેવો શક્ય નથી આજકાલ કોઈપણ પાકનું સારું ઉત્પાદન ખાતર વિના થઈ શકતું નથી. જો ખેડૂત સારો પાક લેવા માંગતો હોય તો તેણે ખાતરનો યોગ્ય ઉપયોગ…

બકરી ઈદમાં પશુઓની હેરફેરને કનડગત ન કરશો

આદેશ જારી: પરમિટવાળા પશુઓની હેરફેર અર્થે કનડગત કરશો નહીં ગાય કે ગૌવંશની ગેરકાયદેસર હેરાફેરી અથવા કતલ ન થાય તે માટે કાયદો અને વ્યવસ્થાના વડાએ ખાસ પરિપત્ર જાહેર કર્યો ગુજરાતમાં બકરી ઈદને લઇ પોલીસ વિભાગના કાયદો અને વ્યવસ્થાના વડા નરસિમ્હા કોમારે…

Content Copying Forbidden !!

error: Content is protected !!