કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

Category આરોગ્ય

કાળા ફોતરા વાળી ડુંગળી ખાવાથી થતું નુકશાન

ભૂલથી પણ અડતા નહીં: ઝેર જેવું કરે છે કામ ડુંગળી રસોઇનો સ્વાદ વધારવાનું કામ કરે છે. ડુંગળીમાં રહેલાં ગુણો હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. બિરયાનીથી લઇને બીજી અનેક વસ્તુઓમાં ડુંગળીનો ઉપયોગ થતો હોય છે. ડુંગળીનું શાક ખાવાની પણ મજા…

શું ગરોળી માણસને કરડે તો ઝેર ચઢે?

જાણી લો કામની છે માહિતી ગરોળી 10 થી 20 વર્ષ સુધી જીવી શકે છે શું તમે જાણો છો જ્યારે ગરોળી કરડે છે ત્યારે શું થાય છે? જો તમે નથી જાણતા કે તેના કરડવાથી શરીર પર કેટલો ખતરો હોઈ શકે છે,…

જેનેરિક દવાઓ નહીં લખનાર ડૉક્ટર્સના લાયસન્સ રદ

NMCનો મોટો નિર્ણય: બ્રાન્ડેડ જેનેરિક દવાઓ લખવાથી બચવા માટે પણ કહેવાયું જેનેરિક દવાઓ બ્રાન્ડેડ દવાઓની તુલનામાં લગભગ 30થી 80 ટકા સસ્તી હોય છે નવી દિલ્હી: NATIONAL MEDICAL COMMISSION ( NMC) એ મોટો નિર્ણય જાહેર કર્યો છે, જે દેશના તબીબોની ઉંઘ…

સદગુરુ આનંદ આશ્રમ દ્વારા મેડીકલ સાધનો અપાશે

જરૂરીયાતમંદોએ સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ વાંકાનેર-રાજકોટ રોડ પર આવેલ સદગુરુ હરીચરણદાસજી મહારાજ પ્રેરિત પૂજય સદગુરુ રણછોડદાસજી મહારાજના સદગુરુ આનંદ આશ્રમ ટ્રસ્ટ ખાતે જરૂરીયાતમંદોને મેડીકલ સાધનો વિનામૂલ્યે આપવાનો પ્રારંભ કરાયો છે. જેમા જરૂરીયાતમંદોને વ્હીલચેર, વોકર, બેડ, સ્ટીક, એરગાદલુ તથા ટોયલેટ ચેર…

કોરોનામાં માતા-પિતા ગુમાવનારને લગ્નમાં રૂ.2 લાખ

આ સહાય દીકરીને જ આપવા માટે જોગવાઈ અનાથ બનેલને રૂ.4000 અને કોઈ એક વાલીનું અવસાન થયું હોય તેવા બાળકોને 18 વર્ષ સુધી માસિક રૂ.2000 આપવામાં આવે છે વૈશ્વિક મહામારી કોરોનામાં માતા-પિતા ગુમાવનારા બાળકો માટે રાજય સરકાર દ્વારા પાલક માતા-પિતા યોજના…

વાંકાનેરમાં પીણાં-પાણી વિતરકો દંડાયા

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા નમૂનાઓ ચકાસણી અર્થે લેવામાં આવ્યા હતા વાંકાનેર: મોરબી ખાતે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા છેલ્લા છ મહિનામાં વિવિધ ખાણીપીણીના ધંધાર્થીઓ પાસેથી તેમની પ્રોડક્ટના નમૂનાઓ ચકાસણી અર્થે લેવામાં આવ્યા હતા. જે પૈકી ૧૧ જેટલા…

બનાવટી દવાને QR કોડ સ્કેન કરીને જાણો

પ્રથમ તબકકે સૌથી વધુ વેચાતી 300 દવાના પેકેજીંગ પર તે લાગુ કેટલાંક વખતથી બનાવટી દવા પકડાવાના કેસો વધી રહ્યા છે નવી દિલ્હી: બનાવટી કે હલ્કી ગુણવતાની દવાના દુષણને ડામવા નવો નિયમ અમલી બનાવવામાં આવ્યો છે. દવાના પેકીંગ પર આજથી કયુઆર…

આરોગ્ય કર્મચારીઓ દ્વારા બહિષ્કારની ચીમકી

પરીક્ષા અંગે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘએ લખ્યો પત્ર મલ્ટિપર્પઝ હેલ્થ વર્કર અને ફિમેલ હેલ્થ વર્કર વિગેરેની આજદિન સુધી ખાતાકીય પરીક્ષા લેવામાં આવતી ન હતી ગાંધીનગર: સંલગ્ન ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા ખાતાકીય પરીક્ષાનો બહિષ્કાર કરવાની ચીમકી આપવામાં આવી…

પાણીજન્ય રોગચાળો વકરતા દવાખાનામાં દર્દી ઊભરાયા

ઝાડા-ઊલટીના કેસ વધવાની સાથે આંખો આવવાના રોગે પણ દેખા દીધી વાંકાનેર શહેર તથા તાલુકામા પાણીજન્ય રોગચાળાએ માથુ ઉચકયું છે, જેમાં ઝાડા ઉલ્ટીના દર્દીઓથી દવાખાના ઉભરાઈ ગયા ;છે તો સાથે જ આંખો આવવાની બીમારીએ પણ લોકોને મુશ્કેલીમાં વધારો કરી દીધો છે.…

આજથી ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે કાન, નાક, ગળાના સર્જન ડોકટર સેવા આપશે

આજથી ફુલ ટાઇમ નિયમિત કાન, નાક, ગળાના ડો. રચના ખોખાણીની સેવા શરૂ કરાશે…   વાંકાનેર શહેર ખાતે આવેલ ગેલેકસી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આજથી કાન, નાક તથા ગળાના સર્જન ડોકટ૨ ૨ચના ખોખાણી M.S. (ENT) નિયમિત સારવાર માટે ઉપલબ્ધ રહેશે, જેનો લાભ…

Content Copying Forbidden !!

error: Content is protected !!