કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category આરોગ્ય

દોઢ વર્ષ બાદ કોરોનાની રાજ્યમાં દસ્તક

નવો વેરિઅન્ટ અગાઉના વેરિઅન્ટથી અલગ છે ગુજરાતમાં કોરોનાં વાયરસે ફરી દેખાદીધી છે. ત્યારે કેરળ બાદ હવે ગુજરાતમાં નવા વેરિઅન્ટને કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દ્વારા બંને કોરોનાં સંક્રમિતને હોમ આઈસોલેટ કરી તેઓની સારવાર હાથ ધરી છે. 2020થી લઈને 2022 સુધીનો સમયગાળો…

ઠંડીની સિઝનમાં હૃદયરોગ સંબંધિત કેસ વધ્યા

હૃદય રોગ-કાર્ડિયાક એરેસ્ટના કારણે યુવાનોના મોતની સંખ્યા વધી ગુજરાતમાં ઠંડીની સિઝનમાં હૃદયરોગ સંબંધિત કેસ વધ્યા છે. જેમાં ઠંડીની સિઝનમાં હૃદયરોગની તકલીફ વકરતા રોજના 172ને બદલે 218 કેસ સામે આવ્યા છે. અમદાવાદ, સુરત અને રાજકોટમાં સૌથી વધુ ઈમરજન્સી કોલ્સ મળ્યા છે.…

ભેરડા ગામે એક હડકાયા કૂતરાનો આતંક

46 જેટલા માલઢોર તથા 9 જેટલા માણસને બચકાં ભર્યા વાંકાનેર તાલુકાના ભેરડા ગામે હડકાયા કૂતરાએ આતંક મચાવ્યો હતો, જેમાં ગતરાત્રીના હડકાયા બનેલા એક કુતરાંએ ગામના અલગ અલગ માલધારીઓના ગાય, ભેંસ, બકરા સહિતના 46 જેટલા માલઢોર તથા નવ જેટલા માણસને બચકાં…

વાંકાનેરની ખોરજીયા લેબોરેટરીનું નવું સરનામું

વર્ષોનો વિશ્વાસ બન્યો વધુ મજબૂત ખોરજીયા લેબોરેટરી પર આવનાર દરેક દર્દીને રિપોર્ટ પર 20 % ડીકાઉન્ટ વાંકાનેર શહેર ખાતે વર્ષ 2010 દર્દીઓની સેવામાં કાર્યરત એવી નામાંકિત ખોરજીયા લેબોરેટરી દ્વારા પોતાના સ્થળમાં ફેરફાર કરી નવા સરનામે અદ્યતન સુવિધાઓ સાથે નવી લેબોરેટરીનો…

વીજ કરંટ લાગે તો શું કરવું? શું ન કરવું?

ગરમ વસ્ત્રોથી ઢાંકીને સૂવાનો પ્રયત્ન ન કરો: પાણી ન પીઓ વીજ કરંટ લાગે તો લોકો ડરી જાય છે. માણસને બચાવી શકાય તે માટે વિવિધ ઘરેલું ઉપચાર શરૂ કરવામાં આવે છે. ગામડાઓમાં, જ્યારે લોકો પોતાને ગરમ વસ્ત્રોથી ઢાંકીને સૂવાનો પ્રયત્ન કરે…

કોરોના બાદ ગુજરાત સહિત 6 રાજ્યો એલર્ટ પર

ચીનમાંથી આવી શકે છે આ મોટી બીમારી! નવી દિલ્હીઃ ચીનમાં બાળકોમાં ઝડપથી વધી રહેલા શ્વાસ સંબંધી રોગને કારણે ભારત સરકારે 6 રાજ્યોમાં એલર્ટ જાહેર કર્યું છે, જેમાં રાજસ્થાન, કર્ણાટક, ગુજરાત, ઉત્તરાખંડ, તમિલનાડુ અને હરિયાણાનો સમાવેશ થયો છે. ચીનમાં બાળકોમાં ન્યુમોનિયાના…

ચીનમાં ફેલાયેલી નવી બીમારીથી દેશમાં એલર્ટ

રહસ્યમય ન્યુમોનિયા દુનિયા માટે ખતરો ચીનના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં સ્થિત લિયાઓનિંગ પ્રાંતમાં બાળકો ઝડપથી બીમાર પડી રહ્યા છે. આ રોગ દરમિયાન બાળકોમાં ફેફસામાં બળતરા, તાવ, ઉધરસ અને શરદી જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે. ચાઇનીઝ અધિકારીઓ અને અન્ય ઘણા આરોગ્ય નિષ્ણાતોએ…

અમરસર ગામે જાહેર માર્ગોની સફાઈ કરાઇ

‘સ્વચ્છતા એજ સેવા’ કાર્યક્રમ હેઠળ આયોજન સમગ્ર રાજ્યમાં અત્યારે ‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાન ચાલી રહ્યું છે, આ અભિયાનમાં બહોળી સંખ્યામાં નાગરિકો ભાગ લઈ રહ્યા છે. મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. વાંકાનેર તાલુકાના અમરસર ગામે…

મીઠાઈ-ફરસાણના દિવાળી નિમિતે સેમ્પલ લીધા

દારૂ અંગેના ગુન્હામાં પોલીસ કાર્યવાહી વાંકાનેર: દિવાળીના પર્વને ધ્યાને લઈને કમિશ્નર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગાંધીનગર સુચના અન્વયે સ્પેશ્યલ ડ્રાઈવનું આયોજન કરાયું હોય જેને પગલે મોરબી જીલ્લામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા દિવાળી તહેવારને પગલે મોરબી જીલ્લામાં ચેકિંગ…

શ્રધ્ધા હોસ્પિટલ સામેનો રોષ યથાવત

પ્રિન્ટ અને સોશિયલ મીડિયા પર આક્રોશ ઠલવાઇ રહ્યો છે મોરબી જિલ્લા ચુવાળીયા ઠાકોર કોળી સમાજના આગેવાનોએ કલેકટરને આવેદન આપ્યું વાંકાનેરની ખાનગી હોસ્પિટલના ડોકટરની બેદરકારીથી ટંકારાના ટોળ ગામની પરિણીતા કનુબેન મહેશભાઈ બાબરીયા (ઉ.વ.35)નું મોત થયાનો આક્ષેપ થતા ખળભળાટ મચી ગયો છે.…

Content Copying Forbidden !!

error: Content is protected !!