કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

Category આરોગ્ય

વાલાસણથી મિતાણા રોડ પહોળો કરવા રજૂઆત

પંચાસિયામાં પીએચસી બનાવો: ઝહીરઅબ્બાસ જિલ્લા પંચાયતના સભ્ય અને શાસક પક્ષના નેતાની માંગ ધારાસભ્ય અને આરોગ્ય મંત્રી સમક્ષ રજૂઆત કરાઈ તીથવા પીએચસી આ વિસ્તારના ગામોથી ખૂબ દૂર આવેલ છે વાંકાનેર: વાંકાનેર તાલુકાના વાલાસણ ગામથી ડેમ સુધીનો રસ્તો સાંકડો હોવાથી ત્યાં અવારનવાર…

પ્રા. આરોગ્ય કેન્દ્ર પીપળીયારાજ દ્વારા થતી કામગીરી

વાહક જન્ય રોગચાળો અટકાવા કામગીરી હાથ ધરવામાં આવી વાંકાનેર: આજરોજ જુલાઈ માસ ડેન્ગ્યુ વિરોધી માસ અંતર્ગત પ્રા.આ.કે. પીપળીયારાજના મેડિકલ ઓફિસર ડો. ઉમંગ ચૌહાણ, સુપરવાઈઝર સલીમભાઈ પીપરવાડીયાના માર્ગદર્શન દ્વારા ડેન્ગ્યુ મેલેરિયા જેવા વાહક જન્ય રોગચાળો અટકાવવા માટે ડોર ટુ ડોર સઘન…

પ્રા. આરોગ્ય કેન્દ્ર પાડઘરા દ્વારા રોગચાળાને અટકાવા કામગીરી

ખૂલ્લા પાણી ભરેલા બ્રિડીંગસ્થળનો નિકાલ કરવા લોકોને અપીલ વાંકાનેર: ચોમાસાની ઋતુ દરમ્યાન મચ્છરજન્ય રોગચાળો વધતો હોય છે, ત્યારે રોગચાળો અટકાવવાની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજથી પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર પાડઘરા દ્વારા મચ્છરજન્ય રોગચાળાને અટકાવા સઘન એન્ટીલાર્વલ કામગીરી હાથ ધરવામાં આવેલ છે. તાલુકા…

આયુષ્યમાન કાર્ડધારકોને દસ લાખની સહાય

11 જુલાઈથી અમલ: 5 થી વધારીને 10 લાખ કરાયા 1975 સરકારી અને 853 ખાનગી મળી 2827 હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ હેઠળ સર્જરી સુધીની સારવાર વિના મૂલ્યે રાજ્ય સરકાર દ્વારા કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાજ્યમાં 1.67 કરોડ આયુષ્માન…

ભારતમાં બાજરાની ખેતી કેવી રીતે ક્યારે શરૂ થઈ

બાજરીમાં મેગ્નેશિયમ, નિયાસિન (વિટામિન B3), ધાન્યના લોટમાં રહેલું નત્રિલ દ્રવ્ય મુક્ત છે અને તેમાં પ્રોટીનનું પ્રમાણ વધુ છે. 50 વર્ષ પહેલા ભારતમાં બાજરો સૌથી વધુ ઉગાડવામાં આવતા ખાદ્ય પાકોમાંનો એક હતો. કોરિયન દ્વીપકલ્પમાં બાજરીનો ઇતિહાસ 3500-2000 બીસીનો છે. ભારતમાં, ખાદ્ય…

દલડીમાં ઝાડા- ઉલ્ટીના 50 જેટલા કેસ

વાંકાનેર તાલુકાના દલડી ગામમાં ઝાડા ઉલ્ટીના 50 જેટલા કેસ થયાનું જાણવા મળે છે. આજે દલડી ગામમાં બે અલગ અલગ પ્રસંગો ઝિયારત અને લોબાનના ધાર્મિક પ્રસંગ બાદ ભોજન કાર્ય બાદ ફૂડ પોઈઝીનિંગની અસર થઇ હતી, જેમાં ગામ અને બહારગામના ઘણા લોકોએ…

૭૫% તબીબ દુર્વ્‍યવહારનો ભોગ: તારણ

ગુજરાતમાં ૫૫ ટકા ડોક્‍ટર શાબ્‍દિક હિંસાચારનો શિકાર કોરોનામાં ડોક્‍ટરોએ જીવની પરવા કર્યા વગર રાત-દિન સેવા કરી હતી મુંબઇ: ડોક્‍ટરને ધરતી પરના ભગવાન માનવામાં આવે છે. ડોક્‍ટર દર્દીને રોગમુક્‍ત કરવા અને તેમની સુખાકારી માટે સતત પ્રયત્‍નશીલ હોય છે. સમાજમાં ડોક્‍ટરોની ભુમિકાની…

ગેલકસી હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ

બ્લડ ડોનેશન કેમ્પ તા.૨/૭/૨૦૨૩, સમય: સવારે ૧૧ વાગ્યે રક્તદાતાઓએ રક્તદાન કરવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે નીચે આપેલ લિંક અથવા ફોટોમાં આપેલ QR કોડ સ્કેન કરી રજીસ્ટ્રેશન કરી શકશે.

ગેલેકસી મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલનું ઉદ્દઘાટન

ગેલેકસી ગ્રુપની વધુ એક કલગી વાંકાનેર: આરોગ્ય ક્ષેત્રે વાંકાનેરમાં નવી એક સુવિધાનું સેન્ટર આજુબાજુના વિસ્તારને મળવા જઈ રહ્યું છે. નેશનલ હાઇવે ગુલશન પાર્કના મેઈન રોડ પર ગેલેકસી મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલના નામથી આ હોસ્પિટલનું ઉદ્દઘાટન કરવામાં આવનાર છે. ભારતમાં 1 જુલાઇ ને…

ભાજપ યુવા મોરચા દ્વારા મહારક્તદાન કેમ્પ

૨૩ મીએ મહારક્તદાન કેમ્પનું આયોજન વાંકાનેર ખાતે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વાંકાનેર ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા આગામી તારીખ ૨૩-૬-૨૦૨૩ને શુક્રવારના રોજ સવારે ૯:૩૦ થી ૨ સુધી ભાજપ કાર્યાલય પુર્ણચંદ્ર ગરાસીયા…

Content Copying Forbidden !!

error: Content is protected !!