કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category આરોગ્ય

હોસ્પિટલમાં માત્ર 2 કલાક દાખલને મળશે ઇન્શ્યોરન્સ

દર્દીએ બસ ધ્યાનમાં રાખવી આ ખાસ વાત હેલ્થ ઈન્શ્યોરન્સ માટે 24 કલાક સુધી હોસ્પિટલમાં એડમિટ થવાની જરૂર નથી હેલ્થ ઈન્શ્યોરન્સ લીધા પછી ક્લેમ સેટલમેન્ટ સંબંધિત સૌથી મહત્વની શરત છે કે, 24 કલાક સુધી હોસ્પિટલમાં એડમિટ થવાનું રહે છે. સામાન્ય રીતે…

ટંકારામાં મોમીન સમાજ દ્વારા કેમ્પ યોજાયા

નિશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પમાં 320 દર્દીઓ લાભ લીધેલ મોમીન સમાજ ટંકારા એકતા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત નિશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ 320 દર્દીઓ લાભ લીધેલ…

ટોળની મહિલાનું ઓપરેશન પછી મોત

પોલીસ ડોક્ટર વિરુદ્ધ FIR લેતા નથી: લોક ચર્ચા વાંકાનેર: મીડિયા અહેવાલો અને મળેલ જાણકારી મુજબ ટંકારા તાલુકાના ટોળ ગામના કનુબેન મહેશભાઈ બાબરીયા વાંકાનેરની એક હોસ્પિટલમાં કોઈ કારણોસર દાખલ થયા અને ઓપરેશનની ના પાડવા છતાંય ઓપરેશન કરી નાખ્યું અને તે બેનનું…

ITIમાં વ્યસનની જાગૃતિ અર્થે સ્પર્ધા યોજાઈ

વક્તૃત્વ હરીફાઈમાં વાંકાનેર અર્બન હેલ્થ સેન્ટર આયોજિત કાર્યક્રમમાં ૧૨ વિદ્યાર્થીઓએ આપ્યું તમાકુના નુકશાન અંગે વક્તવ્ય વાંકાનેર : અર્બન હેલ્થ સેન્ટર વાંકાનેર દ્વારા આઈ.ટી.આઈ. કોલેજ વાંકાનેર ખાતે વિદ્યાર્થીઓમાં તમાકુના વ્યસન અંગેની જાગૃતિ અર્થે વક્રુત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં…

લુણસરના તળાવમા અસંખ્ય માછલીઓના મોત

ઓછા વરસાદને કારણે પાણીની ઘટ અને તળાવમાં કપડા ધોવાતા હોય મૃત્યુ થયા હોવાનું તારણ વાંકાનેર: તાલુકાના લુણસર ગામે આવેલ તળાવમાં છેલ્લા ત્રણેક દિવસથી માછલીઓના ટપોટપ મૃત્યુ થતા હોય જીવદયા પ્રેમી ગ્રામજનોમાં અરેરાટી વ્યાપી જવાની સાથે ચિંતા પ્રસરી છે. વાંકાનેરથી છેલ્લા…

પૂર્વધારાસભ્યના સ્વાસ્થ્ય માટે ધાર્મિક કાર્યક્રમ

જયોત્સનાબેનની નાદુરસ્ત તબીયત હોઈ રામધામના ટ્રસ્ટીઓ, પાલિકાના પૂર્વ પ્રમુખો, વેપારીઓ અને લોહાણા મહાજનના હોદ્દેદારોની ઉપસ્થિતિ જીનપરા ચોક ગરબી મંડળ તથા આયોજકો તથા ગરબી મંડળના યુવા ખેલૈયા દ્વારા પણ જીનપરા ખાતેની હનુમાન ચાલીસાના સમુહ પાઠનું આયોજન વાંકાનેરના ધારાસભ્ય અને રામધામના સ્વપ્નદ્દષ્ટા…

રેલવે અને બસ સ્ટેન્ડ ખાતે સફાઈ કરાઈ

વાંકાનેર: ‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાન હેઠળ રાજ્યવ્યાપી આયોજનોના ભાગરૂપે મોરબી જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે આજરોજ વાંકાનેર નગરપાલિકા દ્વારા વાંકાનેર રેલવે જંકશન અને વાંકાનેર બસ સ્ટેન્ડ સહિતના સ્થળોએ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સ્વચ્છતા માટેના આ મહા…

5 દિવસથી આયુષ્યમાન કાર્ડની કામગીરી ઠપ્પ

ફળેશ્વર મંદિર પાછળ જુગારનો દરોડો કાર્ડ કાઢવા અને રીન્યુ કરવાની કામગીરી થતા લોકોને હેરાનગતિ વાંકાનેર સહિત આખા રાજ્યમાં છેલ્લાં લગભગ પાંચ દિવસથી દિવસથી PMJAY યોજના અંતર્ગત આયુષ્યમાન કાર્ડની કામગીરી ઠપ્પ થઈ ગઈ છે. અસલમાં આયુષ્યમાન કાર્ડ કાઢવા અને રીન્યુ કરવા…

૧૫ ઓક્ટોબરથી સ્વચ્છતા ઝુંબેશનો પ્રારંભ

સ્વચ્છતા એજ સેવા અભિયાન બે માસ ચાલશે: કલેક્ટર બસસ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, કોર્ટ સંકુલ‚ પોલીસ વિભાગ, મામતલદાર, અલગ-અલગ કચેરીઓ, જાહેર ટોયલેટ, નદી પટમાં સફાઇ કરાશે વાંકાનેર: ૧૫ ઓકટોબરથી આગામી ૨ માસ સુધી ગુજરાતને સ્વચ્છ અને રળિયામણું બનવવાના હેતુથી સમગ્ર રાજ્યમાં ‘સ્વચ્છતા…

Content Copying Forbidden !!

error: Content is protected !!