ગેલકસી હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ
બ્લડ ડોનેશન કેમ્પ તા.૨/૭/૨૦૨૩, સમય: સવારે ૧૧ વાગ્યે રક્તદાતાઓએ રક્તદાન કરવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે નીચે આપેલ લિંક અથવા ફોટોમાં આપેલ QR કોડ સ્કેન કરી રજીસ્ટ્રેશન કરી શકશે.
બ્લડ ડોનેશન કેમ્પ તા.૨/૭/૨૦૨૩, સમય: સવારે ૧૧ વાગ્યે રક્તદાતાઓએ રક્તદાન કરવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે નીચે આપેલ લિંક અથવા ફોટોમાં આપેલ QR કોડ સ્કેન કરી રજીસ્ટ્રેશન કરી શકશે.
ગેલેકસી ગ્રુપની વધુ એક કલગી વાંકાનેર: આરોગ્ય ક્ષેત્રે વાંકાનેરમાં નવી એક સુવિધાનું સેન્ટર આજુબાજુના વિસ્તારને મળવા જઈ રહ્યું છે. નેશનલ હાઇવે ગુલશન પાર્કના મેઈન રોડ પર ગેલેકસી મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલના નામથી આ હોસ્પિટલનું ઉદ્દઘાટન કરવામાં આવનાર છે. ભારતમાં 1 જુલાઇ ને…
૨૩ મીએ મહારક્તદાન કેમ્પનું આયોજન વાંકાનેર ખાતે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વાંકાનેર ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા આગામી તારીખ ૨૩-૬-૨૦૨૩ને શુક્રવારના રોજ સવારે ૯:૩૦ થી ૨ સુધી ભાજપ કાર્યાલય પુર્ણચંદ્ર ગરાસીયા…
ભલગામના રહેવાસી સગર્ભાનું બાળક હાલ તંદુરસ્ત છે વાંકાનેર : બિપોરજોય વાવાઝોડાના ખતરા વચ્ચે વાંકાનેર તાલુકાના મેસરિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એક સગર્ભાની સફળ પ્રસુતિ કરવામાં આવી હતી. ભલગામ ગામના કિંજલબેન સીતાપરા નામના સગર્ભાને પ્રસુતિની પીડા થતાં તેઓને મેસરીયા આરોગ્ય કેન્દ્ર…
કોઠી પી.એચ.સી.દ્વારા લોકોનુ મેડીકલ તપાસ કરવામા આવ્યુ મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાના પ્રા.આ.કે. કોઠી ના ગામ લિબાળાધાર, ગારીયા તથા ખંબાળા આસપાસના ગામના જુપડપટ્ટી અને વાડી વિસ્તારના કાચા મકાનવાળા લોકો કે જેમને વાવાઝોડા દરમીયાન તકલીફ સર્જાય શકે છે, તેવા ૭૫ જેટલા લોકોને…
વાંકાનેરમાં ૩ એમ્બ્યુલન્સ વાવાઝોડા માટે તૈયાર કરવામાં આવી છે વાંકાનેર તાલુકામાં સગર્ભા બહેનોની ડીલીવરીનો સમય હોય તેવા મોરબી ૪૦ બહેનો છે મોરબી જિલ્લામાં વાવાઝોડાની અસર થવાની સંભાવના હવામાન દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે બિપરજોય વાવાઝોડા સંદર્ભે વાવાઝોડાના સમયગાળા દરમિયાન…
તારીખ: 21સુધીમાં અરજદારોએ પોતાની ધોરણની માર્કશીટની ઝેરોક્ષ નકલ પાછળ પોતાનું નામ-સરનામું મોબાઇલ નંબર જોડી જમાકરાવવા અનુરોધ વાંકાનેર વિસ્તારના કોળી સમાજના જ્ઞાતીબંધુઓને જણાવતા આનંદ થાય છે કે આ વર્ષે આપણા વાંકાનેર વિસ્તારમાં તેજસ્વી વિધાર્થી તેમજ કર્મચારી સન્માન સમારોહનુ આયોજન કરેલ હોય…
કુટુંબના સભ્યોને તમાકુના દુષણથી મુકત કરવા અપીલ કરી મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ અને તાલુકા હેલ્થ ઓફીસ વાંકાનેરના સહયોગથી આઇ.ટી.આઇ. ખાતે વાંકાનેર ખાતે ગુરુશીબીરનું આયોજન તમાકુ નિષેધ દિવસ અંતર્ગત ગુરુ શીબીર રાખવામાં આવેલ. જેમાં બાળકોને તમાકુના વ્યસનથી થતી શારીરિક/માનસિક/આર્થિક અસરો…
WHOના ચીફે આપી ભયાનક ચેતવણી, કોરોના કરતાં પણ ખતરનાક બીમારીના ભણકારા કોવિડ-19 થી છેલ્લા ત્રણ વર્ષમાં લગભગ 70 લાખ લોકોના મોત થયા હતા, પરંતુ આંકડો આનાથી વધુ હોઈ શકે છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના વડા ડો. ટેડ્રોસ એડનોમ ઘેબ્રેયેસસે એક મોટી…
નહીં તો આ 5 રોગો શરીરને બગાડે છે હવે મોટાભાગના લોકોના ઘરોમાં એર કંડિશનર એટલે કે એસી લગાવવામાં આવ્યા છે. એમાં કોઈ શંકા નથી કે એસી આપણને સખત ગરમીથી બચાવવામાં ઘણી મદદ કરે છે અને મે-જૂનની ગરમીમાં ડિસેમ્બર-જાન્યુઆરી જેવી ઠંડીનો…
Content Copying Forbidden !!