લીંબાળામાં લોકોને આશ્રય સ્થળે ખસેડાયા
કોઠી પી.એચ.સી.દ્વારા લોકોનુ મેડીકલ તપાસ કરવામા આવ્યુ મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાના પ્રા.આ.કે. કોઠી ના ગામ લિબાળાધાર, ગારીયા તથા ખંબાળા આસપાસના ગામના જુપડપટ્ટી અને વાડી વિસ્તારના કાચા મકાનવાળા લોકો કે જેમને વાવાઝોડા દરમીયાન તકલીફ સર્જાય શકે છે, તેવા ૭૫ જેટલા લોકોને…