કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category આરોગ્ય

વાંકાનેરમાં સ્વચ્છતા હી સેવા અભિયાનનો પ્રારંભ

વાંકાનેર: વાંકાનેર નગરપાલિકા દ્વારા આજ 17મી સપ્ટેમ્બરથી 2જી ઓક્ટોબર દરમિયાન ’સ્વચ્છતા હી સેવા અભિયાન: 2024’ની ઉજવણીનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ વિશેષ સ્વચ્છતા અભિયાન આજથી શરુ થયેલું 2જી ઓક્ટોબર સુધી ચાલશે. 2 ઓક્ટોબરે ગાંધી જયંતિને ‘સ્વચ્છ ભારત દિવસ’ તરીકે ઉજવવામાં…

રૂપાવટીમાં તમાકુ નિયંત્રણ કાર્યક્રમનું આયોજન પૂર્ણ

વાંકાનેર: આજ રોજ તારીખ ૧૭/૦૯/૨૦૨૪ મંગળવારના દિવસે મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ અંતર્ગત તાલુકા હેલ્થ ઓફિસ વાંકાનેર અને RBSK TEAM & સબ સેન્ટર રૂપાવટી દ્વારા રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત શ્રી રૂપાવટી પ્રાથમિક શાળામાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરેલ હતું, શાળામાં કુલ…

રાતડિયામાં નિઃશુલ્ક હોમીઓપેથી નિદાન/ સારવાર કેમ્પ

તારીખ: 17 સપ્ટેમ્બર મંગળવારના શાળામાં યોજાશે વાંકાનેર: સરકારશ્રીના ૧૦ માં સેવા સેતુ અંતર્ગત વાંકાનેર તાલુકાના રાતડીયા ગામે નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી જિલ્લા પંચાયત મોરબીના માર્ગદર્શન અને સૂચન અંતર્ગત નિઃશુલ્ક હોમીઓપેથી નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં…

કણકોટ મુકામે વાનગી સ્પર્ધાનું આયોજન સંપન્ન

સ્પર્ધકોને સર્ટીફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા વાંકાનેર: ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ દ્વારા ચાલતા પોષણ અભિયાન અંતર્ગત દર વર્ષ સપ્ટેમ્બર માસને પોષણ માસ તરીકે ઉજવવામાં આવે છે. પોષણ માસ સપ્ટેમ્બર 2024 અંતર્ગત વાંકાનેર ઘટક -૧ ના સિંધાવદર સેજામાં આવેલ…

વાંકાનેરના વીશીપરામાં ગટર જામ: પાલિકાને અર્પણ

નજીકની આંગણવાડીના ભૂલકાંઓના સ્વાસ્થ્યનું શું ?! દૂષિત પાણીનો રસ્તા પર જમેલો થઇ જતાં રોગચાળાની દહેશત વાંકાનેરમાં જ્યારથી વહીવટદાર શાસન લાગુ કરવામાં આવ્યું છે ત્યારથી શહેરીજનોની માઠી દશા બેઠી છે. ધણીધોરી વગરની પાલિકામાં કોઈ પણ પ્રજાહિતના કામો કરવામાં તંત્રને જાણે કોઈ…

67 % પરિવારોને કોરોનાની રસીની વિપરિત અસર: સર્વે

કોરોનાથી બચ્યા: રસીથી ન બચાયું નવી દિલ્હી: 2020માં સમગ્ર વિશ્વ કોરોના નામની મહામારીનો શિકાર થયું હતું, લોકો બિમારીના ભરડામાં આવી ગયા હતા. ઘણા ઓછા લોકો કોરોનાથી બચી શક્યા હતા. સામાન્ય તાવ, ખાંસી જેવા લક્ષણ દેખાતા આ ચેપ કોરોનાનો નીકળતા કેટલાય…

પાણીજન્ય/ વાહકજન્ય રોગચાળા અટકાયતી કામગીરી શરુ

વાંકાનેર: તાજેતરમાં પડેલ ભારે વરસાદના કારણે પાણીજન્ય અને વાહકજન્ય રોગચાળો ન ફેલાય તે માટે વાંકાનેરના તાલુકા હેલ્થ ઓફીસર ડો.એમ.એ. શેરસીયા તથા તાલુકા હેલ્થ સુપરવાઇઝરની સુચનાથી વાંકાનેર તાલુકાના ૧૦૨ ગામોમાં ૧૩૪ ટીંમ બનાવી કલોરીનેશન, ડસ્ટીંગ અને એન્ટીલાર્વલ કામગીરી કરાવવામાં આવેલ તેમજ…

દલડીમાં ડોક્ટર અને સ્ટાફ દ્વારા સફળ પ્રસૂતિ કરાઈ

વાંકાનેર: આજ રોજ તાલુકા હેલ્થ ઓફિસ વાંકાનેર અને મોરબી જિલ્લા સી. ડી.એચ.ઓ સાહેબના માર્ગદર્શન હેથળ દલડી પ્રા.આ. કેન્દ્રમાં ચાલુ વરસાદી સીઝનમાં કયાંય જઈ શકાય ન હોય અને હાલની વરસાદી કપરી પરિસ્થિતિમાં ગામ કાશીપરના લાભાર્થીની પ્રસૂતિ દલડી પીએચસીના ડો. સાહીના અન્સારી…

પાંચદ્વારકાના વાડી વિસ્તારમાં આરોગ્ય સ્ટાફે પ્રસુતિ કરાવી

CHO અને FHW ની સરાહનીય કામગીરી વાંકાનેર: આયુષ્માન આરોગ્ય મંદિર પાંચદ્વારકાના વાડી વિસ્તારમાં રહી મજુરી કામ કરતા ફુલબાઈ સુગરીયા પચાયા (ઉમર વર્ષ-૨૪) ને ગઈ કાલે વહેલી સવારે પ્રસુતિનો દુ:ખાવો ઉપડતા આયુષ્માન આરોગ્ય મંદિર પાંચદ્વારકાના CHO અને FHW ની મદદથી આયુષ્માન…

યુરિયા ખેડૂતો માટે સમસ્યા બની ગયું છે

1995 થી ઉપજ સતત ઘટી રહી છે: ખેતરો ઉજ્જડ બની રહ્યા છે નાઈટ્રોજન ચક્રને ગંભીર અસર: બાળકો માટે જોખમી: ખેતરનો પાક ઝેર બની રહ્યું છે કૂવા અને બોરવેલના પાણી બગડશે: શેવાળ વધશે: માછલીઓને અસર થશે સમગ્ર વિશ્વમાં યુરિયાના વધારે પડતા…

Content Copying Forbidden !!

error: Content is protected !!