કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

Category આરોગ્ય

હેલ્થ ઓફીસ, PHCમાં તમાકુ નિષેઘ દીવસની ઉજવણી

વાંકાનેર: મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ અને તાલુકા હેલ્થ ઓફીસ વાંકાનેરના સહયોગથી ૩૧મી મે તમાકુ નિષેઘ દીવસ અંતર્ગત પી.એચ.સી. તથા સબસેન્ટર ખાતે વિવિઘ જનજાગૃતીના કાર્યક્રમ રાખવામાં આવેલ. ૩૧મી મે તમાકુ નિષેધ દિવસ અંતર્ગત તાલુકા હેલ્થ ઓફીસ વાંકાનેર અને તાલુકામાં આવેલ…

વાલાસણમાં તમાકુના વ્યસન અંગે ચિત્ર સ્પર્ધા યોજાઈ

વાંકાનેર: મોરબી જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી જે.એસ.પ્રજાપતી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કે.જે. દવે મેડમની સુચના અન્વયે આજ રોજ તા.31/05/2024 તાલુકા હેલ્થ ઓફિસ વાંકાનેરના ટી.એચ.ઓ.ડો. આરીફ એ. શેરસીયા સાહેબ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીપળીયારાજના મેડિકલ ઓફિસર ડો. ઉમંગ ચોહાણના‌…

દુનિયામાં કોરોનાથી પણ ખતરનાક રોગ આવશે

નિષ્ણાતોએ વ્યક્ત કરી ચિંતા આ રોગ કોઈ ચિહ્નો પણ આપશે નહીં સમગ્ર દુનિયામાં ફરી કોરોના જેવો રોગનો ખતરો ઉભો થયો છે, આ વખતે સ્થિતિ 2020 કરતા પણ વધુ ખરાબ થવાની છે. બ્રિટિશ નિષ્ણાતોએ આ અંગે ચેતવણી જાહેર કરી છે. બ્રિટનના…

હાર્ટ એટેકનો ડર હોય તો ખિસ્સામાં રાખો

આ ગોળી: મોટા ભાગનો ખતરો ટળશે જીવનશૈલીમાં સુધારો કરવોએ હાર્ટ એટેકથી બચવા માટેનું પ્રથમ પગલું છે. આ પછી પણ તમારે પ્રાથમિક સારવાર અંગે જાણકારી હોવી જરૂરી છે. હાર્વર્ડ સ્ટડીમાં જણાવ્યુ છે કે કઈ દવા ફાયદાકારક હોઈ શકે છે. હૃદયરોગના ડૉક્ટરો…

અરણીટીંબામાં ડેન્ગ્યુ દિવસ નિમિત્તે કાર્યક્રમ

વાંકાનેર: મોરબી જીલ્લા પંચાયત સંચાલિત વાંકાનેર તાલુકાના અરણીટીંબા આરોગ્ય કેન્દ્ર ખાતે ડેન્ગ્યુ દિવસ નિમિત્તે જન જાગૃતિ કરવાના ઉદેશથી એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જે કાર્યક્રમમા તાલુકા હેલ્થ ઓફિસર ડો.આરીફ શેરસીયા તેમજ મેડીકલ ઓફીસર ડો. ઉમંગ ચૌહાણના માર્ગદર્શન હેઠળ ડેન્ગ્યુ…

PHC દ્વારા વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી

PHC દ્વારા વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી વાંકાનેર: ૨૫મી એપ્રીલ વિશ્વ મેલેરીયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેના ભાગ રુપે વાંકાનેર તાલુકા હેલ્થ ઓફીસ હેઠળના નવ પ્રાથમીક આરોગ્ય કેન્દ્રોમાં અને પંચાવન સબસેન્ટર પર ઉજવણી કરવામાં આવેલ. મેલેરીયા રોગ પ્રત્યે લોકોમાં જન…

હરસ, મસા, ભગંદરની સારવાર વાંકાનેરમાં ઉપલબ્ધ

વાંકાનેરમાં મળમાર્ગના રોગો જેવા કે હરસ, મસા, ભગંદર, જેવા મળમાર્ગનાં રોગોનું સચોટ નિદાન તથા ક્ષારસૂત્ર લાઇગેશન સારવાર તથા આધુનિક પધ્ધતિથી ઓપરેશનની સુવિધા મળી રહી છે લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે ઉપરાંત ચામડીના રોગો જેવા કે ધાધર, ખસ, ખરજવુ, ખીલ, એલર્જી,…

26 હજાર આરોગ્ય કર્મચારીઓનો પગાર વધ્યો

લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા જ કર્મચારીઓને ભેટ મળી છે. નેશનલ હેલ્થ મિશન હસ્તકના કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં આવ્યો છે. કરાર આધારિત કર્મચારીઓના પગારમાં 25 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ટેક્નિકલ અને નોનટેક્નિકલ કર્મચારીઓના પગાર આ નિર્ણય બાદ વધી જશે. 26…

ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે આવતીકાલે તમામ વિભાગોમાં ફ્રી ઓપીડી કેમ્પ

જાહેર જનતાને લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

કયા વિટામિનની ઊણપથી કઈ બીમારી થાય છે?

શરીરને સ્વસ્થ રાખવા માટે શરીરમાં પર્યાપ્ત માત્રામાં વિટામીન હોવા ખૂબ જ જરૂરી છે. ઘણા એવા પણ રોગ છે કે જે શરીરમાં વિટામિનની ખામીના કારણે થતા હોય છે. માનવ શરીરની ખોરાકને ઊર્જામાં રૂપાંતરિત કરવાથી માંડીને હાડકાં, દાંત, સ્નાયુઓ, ચામડી વગેરે યોગ્ય…

Content Copying Forbidden !!

error: Content is protected !!