કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category આરોગ્ય

પેરાસીટામૉલ સહિત 156 દવાઓ પર પ્રતિબંધ

કેન્દ્ર સરકારે ગુરુવારે 156 ફિક્સ્ડ ડોઝ કોમ્બિનેશન (FDC) દવાઓ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમાં એન્ટિબાયોટિક્સ, પીડા રાહત અને મલ્ટીવિટામીન દવાઓનો સમાવેશ થાય છે. તપાસમાં જાણવા મળ્યું કે આ દવાઓ સ્વાસ્થ્ય માટે જોખમી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આ…

વોટર વર્કસના ટાંકામાંથી મરેલા માછલા- કબૂતર મળ્યા !!

રોગચાળાની દહેશત વાંકાનેર: નગરપાલિકા દ્વારા સમગ્ર શહેરને પીવા માટેનું પાણી ગંદુ અને દુર્ગંધ સભરનું હોવાની ફરિયાદો ઉઠી હતી… અકિલામાં મહમદ રાઠોડ દ્વારા અપાયેલ સમાચાર મુજબ આ બાબતે તપાસ કરતા શહેરને પાણી પુરૂં પાડતા વોટર વર્કસના પાણીના ટાંકામાં જીવાંત, મરેલ અને…

ઇન્તેખાબ આલમ બાવા દરગાહ ખાતે કાર્યક્રમો સંપન્ન

વાંકાનેર શહેર નજીક આવેલા મુસ્લિમ સમાજની આસ્થાના પ્રતિક સમા ખાનકાહ-એ-ઇન્તેખાબ આલમ બાવા દરગાહ ખાતે ગઈ કાલે સ્વતંત્રતા પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પ્રથમ ધ્વજવંદન કાર્યક્રમ બાદ દરગાહ કેમ્પસમાં ફ્રી સર્વરોગ નિદાન કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો……

શેખરડીમાં રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ યોજાયો

વાંકાનેર: આજ તારીખ 13 ઓગસ્ટ 2024 મંગળવારના દિવસે મોરબી જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને તાલુકા હેલ્થ ઓફિસ વાંકાનેરના ડો. આરીફ શેરશિયા તથા તમાકુ સેલના તેહાનભાઇ શેરસિયાના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત શેખરડી પ્રાથમિક…

પી.એચ.સી દલડી દ્રારા રોગ અટકાયતી ઝુંબેશ ચલાવાઈ

દીઘલિયા અને શેખરડીની શાળામાં સમજ અપાઈ મોરબી જિલ્લાના આરોગ્ય વિભાગ તેમજ રોગ નિયંત્રણ અધિકારી ડો.બાવરવા સાહેબની સુચના મુજબ ટીએચઓ ડો.આરીફ શેરસિયા અને પ્રા. આ. કેંદ્ર –દલડીના મેડિકલ ઓફિસર ડૉ .સહિના મેડમ તેમજ ડો.આયુષ એમ. ઓ. ડૉ. બોચિયા સાહેબ તેમજ તાલુકા…

ગ્રાહક સુરક્ષા મંડળની મધ્યસ્થતાથી ૧.૮૪ લાખ મળ્યા

વીણાબેન પંડયાનો હેલ્થ ઇન્સ્યુરન્સનો મેડીકલ વીમો હતો વાંકાનેરના વતની વિશ્વાસ પંડયાના ધર્મ પત્નીને કેર હેલ્થ ઇન્સ્યોરન્સ કું.લી.નો વીમો હતો. તેમને બીમારીની સર્જરી કરાવેલ, પરંતુ વીમા કંપનીએ વીમો આપવાની ના પાડતાં મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં…

હૃદયરોગના હુમલાથી પરિણીતાનું માવતરના ઘરે મોત

વાંકાનેર: રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જીંદગી કાળના ખપરમાં હોમાઈ રહી છે ત્યારે વાંકાનેરમાં રહેતી પરિણીતાનું હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યું છે. હૃદયરોગના હુમલાનો ખતરો વધતાં લોકો અને તંત્રમાં ચિંતા પ્રસરી છે. વાંકાનેરમાં રહેતી સોફીયાબેન સિકંદરભાઈ…

જિલ્લા આરોગ્ય અધિકારીની સિંગલ ઓર્ડરથી બદલી

વડોદરા ધકેલાયા કોઈને પણ ન ગાંઠતા મહિલા અધિકારીને સરકારમાં પરત મોકલવા ઠરાવ કર્યા બાદ એક મહિનામાં બદલી મોરબી: મોરબી જિલ્લા પંચાયતના મુખ્ય આરોગ્ય અધિકારી સામે અનેકાનેક ફરિયાદોની સાથે તેમના જ આરોગ્ય વિભાગના કર્મચારીઓ પણ થાક્યા હોવાની સાથે જિલ્લા પંચાયતના સત્તાધિશોએ…

કોટડાનાયાણી પ્રા. શાળામાં તમાકુના વ્યસન અંગે ચિત્ર સ્પર્ધા

વાંકાનેર: આજ તા.30/07/2024 ના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીપળીયારાજ દ્વારા શ્રી કોટડા નાયાણી પ્રા. શાળા ખાતે વિદ્યાર્થીઓમાં તમાકુના વ્યસન અંગેની જાગૃતિ અર્થે એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. આ સ્પર્ધામાં કુલ 25 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ, વિદ્યાર્થીઓએ પોતાની અલગ શૈલીમાં વ્યસનની…

પી.એચ.સી દલડી દ્રારા રોગ અટકાયતી ઝુંબેશ

રોગચાળા અંગે સાવચેતીના ભાગરૂપે મેલરીયા,ડેંગુ,ચિકનગુનિયા, ચાંદીપુરા જેવા રોગચાળા અટકાયતી પગલા વાંકાનેર: મોરબી જિલ્લા ના મુખ્ય આરોગ્ય અધિકારી ડો.કવિતા દવે મેડમ તેમજ રોગ નિયંત્રણ અધિકારી ડો.બાવરવા સાહેબની સુચના મુજબ ટીએચઓ ડો.આરીફ શેરસિયા અને પા.આ.કેંદ્ર –દલડીના ડો. મહેશ ડાભી તેમજ તાલુકા હેલ્થ…

Content Copying Forbidden !!

error: Content is protected !!