કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

Category દેશ

જંગમ અને સ્થાવર મિલકત વચ્ચેનો તફાવત

જંગમ મિલકત શું છે? સ્થાવર મિલકતમાં કઈ વસ્તુઓનો સમાવેશ થાય? જાણો પ્રોપર્ટી સંબંધિત ઘણા કાયદા છે જે સામાન્ય લોકોની સમજની બહાર છે. કાનૂની સમજ ધરાવતા લોકો જ તેને સમજી શકે છે. જંગમ અને સ્થાવર મિલકત અંગે લોકોમાં સમાન મૂંઝવણ છે.…

એક sms થી જ આધાર પાન લિન્ક થઇ જશે

હવે ક્યાંય જવાની કે પૈસા ચુકવવાની જરૂર નહીં પડે વેબ સાઈટ પણ ખોલવી નહીં પડે, 30 જૂન 2023 પહેલા લિન્ક કરી લેવા અનુરોધ સરકાર દ્વારા આધાર કાર્ડ અને પાનકાર્ડ લિંક કરવા મામલે તાકીદ કરાઇ હતી. જેને લઇને લોકો ગોટે ચડયા…

કોઈ દુકાનદાર કે કંપનીથી છેતરાવ તો આ નંબર પર વોટ્સએપ કરો

કોઈ પણ ખર્ચ વિના સરળતાથી રજુઆત કરી શકો છો જો કોઈ કંપની અથવા દુકાનદાર તમારી સાથે છેતરપિંડી કરે છે, તો તમે તેની ફરિયાદ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp દ્વારા પણ કરી શકો છો. જેના 8800001915 નંબર છે.  વાસ્તવમાં, નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઈને…

મતદારયાદીને લગતા કામ માટે ગુરુવાર છેલ્લો દિવસ છે

જાગો છો કે સૂતા છો? મતદારયાદીને લગતા કામ માટે વર્ષમા બે- ત્રણ વખત જ સુધારણા કાર્યક્રમ જાહેર થતો હોય છે જો તમારે નવું નામ નોંધાવવાનું, નામ કમી કરાવવાનું, નામમાં સુધારો કરાવવાનો અને સ્થળ બદલવાનું હોય તો તક ચૂકશો નહીં આપણી…

કાયદા મુજબ ઘરમાં કેટલા ગ્રામ સોનું રાખી શકાય?

ઘણા સમાજ એવા છે કે દીકરીને ઝાઝા ટોળા સોનુ આપતા હોય છે, જો ઓછું આપે તો ટીકાને પાત્ર બને છે  તમે જાણો છો કે તમે તમારા ઘરમાં કેટલા ગ્રામ સોનું રાખી શકો છો? તમે કેટલા ગ્રામ સોનું રાખો છો તે…

૨૯ આંગણવાડી કર્મચારીને ગ્રેચ્યુંઈટીના ચેક આપવામાં આવ્યા

સુપ્રીમ કોર્ટે  આંગણવાડીના ગ્રેચ્યુઇટી અંગેનો ચુકાદો કર્મચારીઓ તરફેણમાં સંભળાવ્યો હતો મોરબી જિલ્લાના 29 આંગણવાડી કર્મચારીને ગ્રેચ્યુઇટી અંતર્ગત ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. સંગઠનની વર્ષો સુધી કાનુની લડાઈ બાદ તરફેણમાં ચુકાદો આવ્યો, જેનો રાજ્ય અને દેશની હજારો મહિલા કર્મચારીને ફાયદો થયો હતો. …

આજથી બદલાઈ જશે બેન્ક એકાઉન્ટને લગતા 7 નવા રૂલ્સ

ફાયનાન્સિયલ વર્ષની શરૂઆત સાથે, તમારે તમારા કેટલાક ઇન્વેસ્ટ અને ફાયનાન્સિયલ ટાર્ગેટ્સને પણ પૂરા કરવા પડશે. ભારતીય રિઝર્વ બેન્ક (RBI) આવતા મહિને ફાયનાન્સિયલ પોલીસી રિવ્યુ બેઠક યોજવા જઈ રહી છે. એવી અપેક્ષા છે કે ફરી એકવાર રેપો રેટ વધી શકે છે.…

ઓખાથી અરુણાચલ પ્રદેશ સુધીની સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન દોડશે

સુરેન્દ્રનગર તરફથી વાંકાનેર 9:15 આવશે 2 મિનિટ રોકાઈને રાજકોટ તરફ રવાના થશે – રાજકોટ તરફથી રાત્રે 2:59 મિનિટે આવી 2 મિનિટ રોકાઈને 3:01 વાગે સુરેન્દ્રનગર તરફ રવાના થશે મોરબી : મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ ઓખા અને નાહરલાગુન (અરુણાચલ પ્રદેશ)…

ભૂકંપની તીવ્રતા કેવી રીતે મપાય છે?

9 અને તેનાથી વધુ રિક્ટર સ્કેલનો ભૂકંપ આવવા પર સંપૂર્ણ તબાહી સર્જાઇ શકે મંગળવારે મોડી રાતે ઉત્તર ભારતના ચાર રાજ્યો દિલ્હી, પંજાબ, ઉત્તરાખંડ અને જમ્મુ કાશ્મીરમાં 5.5ની તીવ્રતાનો ધરતીકંપ આવતાં લોકોમાં ભયનો ઓથાર જામ્યો હતો. રાતનો સમય હોવાથી લોકો સુવાની…

Content Copying Forbidden !!

error: Content is protected !!