સમાધાન ન થતા દાજ રાખી માર માર્યો: પોલીસ સ્ટેશનેથી
વાંકાનેર: જીનપરા જકાતનાકા પાસે સને ૨૦૧૫ ની સાલમાં ૩૦૭ ના કેશમાં સાક્ષીને સમાધાન બાબતે વાત થતી ના હોય તે બાબતની દાજ રાખી પથ્થર વડે મુઢમાર માર મારવાનો બનાવ બન્યો છે. આ બનાવની કરેલ ફરિયાદમાં ભાટીયા સોસાયટી શિવાજી પાર્ક શેરી નં…