કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સમાચાર

સરપંચને બે બાળકોનો નિયમ લાગુ ન પડે?

હાઇકોર્ટનો સ્ટે: 13 માર્ચે સુનાવણી થશે ગુજરાત પંચાયતની કલમ 30 ફકત પંચાયતના સભ્યોને જ લાગુ પડે તેવી સરપંચ પક્ષે દલીલ ગુજરાત હાઈકોર્ટે સરપંચ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન ત્રીજા બાળકને જન્મ આપ્યા પછી બે બાળકના નિયમના ભંગ બદલ ગામના સરપંચને હટાવવાનો…

ટેકાના ભાવે ઘઉં, બાજરી, જુવાર, મકાઈની ખરીદી

આજથી ૩૧.૦૩. ૨૦૨૪ સુધી ઓનલાઇન નોંધણી કરવાનું શરુ ગ્રામીણ કક્ષાએ VCE મારફતે તેમજ તાલુકા કક્ષાએ નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનો ખાતે ઓનલાઈન નોંધણી કરાવી શકશે વાંકાનેર: રવી માર્કેટિંગ સીઝન ૨૦૨૪-૨૫ માટે રાજય નાગરીક પુરવઠા નિગમ દ્વારા ઘઉં, બાજરો, જુવાર અને મકાઈની…

ખોજાખાના શેરીમાં જુગાર રમતા ચાર પકડાયા

વાંકાનેર: અહીંની ખોજાખાનાશેરીમાં પોલીસ ખાતાએ રેઇડ કરી જાહેરમાં ચાર ઇસમોને પકડી પડેલ છે. આ બનાવની વિગત મુજબ ખોજાખાના શેરીમાં (૧) સમીરભાઈ ઈસ્માઈલભાઈ શેખ (ઉ.વ.૧૮) રહે.વાંકાનેર સીટી સ્ટેશનરોડ રોકડા રૂ.૨૮૨૦/- (૨) અલીઅસગરભાઈ ઉસ્માનભાઈ શેખ (ઉ.વ.૧૯) રહે.વાંકાનેર સીટી સ્ટેશન શેડ રોકડા રૂ.૨૬૪૦/…

માટેલ નજીક જુના ઝઘડાનો ખાર રાખી બઘડાટી

વાંકાનેર : તાલુકાના માટેલ નજીક સિરામિક ફેકટરી પાસે જુના ઝઘડાનો ખાર રાખી બે શખ્સો બે યુવાનને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં આવેલ એસકોન સિરામિક પાસે ઉભેલા ફરિયાદી બળદેવભાઈ…

ભાયાતી જાંબુડીયામાં ઝેરી જનાવર કરડી ગયું

વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા ગામે એક મજૂરને ઝેરી જનાવર કરડવાનો બનાવ બન્યાનું જાણવા મળેલ છે. ભાયાતી જાંબુડીયામાં વિજયસિંહ કનુભાની વાડીએ મજૂરી કામ દરમિયાન પૂનમભાઈ જીતાભાઈ મેડા આદિવાસી (ઉમર ૩૫) નામના મજૂર યુવાનને કામ દરમિયાન કોઈ ઝેરી જનાવર કરડી જવાથી તેને…

સમાધાન તો ન થયું: લક્ષ્મીપરામાં છરીથી હુમલો

વાંકાનેર: અહીંના લક્ષ્મીપરા વિસ્તારમાં નાની વાતમાં છરીથી હુમલો કરવાનો બનાવ બન્યો છે. પોલીસ સ્ટેશનેથી મળેલ માહિતી મુજબ ભાટીયા સોસાયટીમાં રહેતા મયુરસિંહ ધર્મેદ્રસિંહ ઝાલાએ ફરિયાદ કરેલ છે કે આજથી ચાર પાંચ દીવસ પહેલા ફરિયાદીના મોટાભાઈ જીતેદ્રસિંહ ધર્મેદ્રસિંહ ઝાલા તથા તેનો મિત્ર…

બિલ્ડિંગનું કાલે પીએમના હસ્તે વર્ચ્યુલ લોકાર્પણ

રેલવે સ્ટેશન વાંકાનેરમાં રૂ.12 કરોડના ખર્ચે નવીનીકરણ કરાયું વાંકાનેર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આગામી તા.26 ફેબ્રુઆરીના રોજ (કાલે) વાંકાનેરના ઐતિહાસિક રેલવે સ્ટેશનના નવીનીકરણ બાદ નવા રંગરૂપ સાથેના બિલ્ડિંગનો વર્ચ્યુઅલ લોકાર્પણ સમારોહ યોજાશે, રેલવે દ્વારા રાજશાહી સમયના વાંકાનેર રેલવે સ્ટેશન પાછળ…

મિલ પ્લોટ ફાટક પાસેના અકસ્માતની એફઆઈઆર

પંચાસિયા આધેડે ઝેરી દવા પીધી વાંકાનેર: મીલ કોલોની મીલ પ્લોટ અમરસિંહ મીલની બાજુમા શીવમ પાન સ્ટેશન રોડ પર રહેતા અમીતભાઇ દીલીપભાઇ પંડીયા જાતે બ્રાહમણ (ઉ.વ. ૨૯) ફરીયાદ કરેલ છે કે મારે બે બહેન છે જેમા એક વિકંલાગ છે જે મારી…

સાડા ચાર લાખના સોનાના દાણા સેરવી લેતી છોકરીઓ

એક દુકાનમાં બે વાર અને બાજુની દુકાનમાથી મળી કુલ 205 સોનાના દાણાની સેરવી લીધા વાંકાનેર: વાંકાનેર મેઇન બજારમા મોચી શેરીની સામે બાલાજતી જવેલર્સ નામની દુકાનના માલિક યોગેશભાઇ રસિકભાઈ બારભાયા (ઉ.વ.૪૨) રહે.વાંકાનેર પ્લેહાઉસ પાસે દરબારગઢ વાળાએ ફરિયાદ કરેલ છે કે ગઈ…

મિલપ્લોટમાં રિવર્સ ટ્રક હડફેટે અકસ્માતમાં મૃત્યુ

વાંકાનેર: ગઈ કાલે મિલ પ્લોટ ફાટક પાસે એક ટ્રાન્સપોર્ટનો ટ્રક રિવર્સમાં પાછો પડતા પાછળ ઉભેલા એક આધેડનું મૃત્યુ થયાનો કરુણ બનાવ બનવા પામ્યો હતો. અમને મળેલ આ અકસ્માતના વિડિઓ મુજબ દિલીપભાઈ જોશી નામના આઘેડ ફાટક પાસે ઉભા હતા ત્યારે વાંકાનેર…

Content Copying Forbidden !!

error: Content is protected !!