કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સમાચાર

બિયર મળી આવતા ઘીયાવડની ઇકો જપ્ત

પોલીસ સ્ટેશનેથી વાંકાનેર: તાલુકાના જાલસીકા ગામ નજીક આવેલ હોલમાતાજીના મંદિર પાસે પોલીસ ખાતાએ ઈકો કાર ચેક કરતા બીયર ટીન મળી આવેલ છે. જેથી પ્રોહી. એક્ટ કલમ ૬૫(એ)(એ), ૧૧૬(બી),૯૮ મુજબ ગુન્હો નોંધાયેલ છે. નવઘણભાઈ મનસુખભાઈ જમોડ જાતે કોળી (ઉ.વ.૨૭) રહે .ઘીયાવડ…

ચેકિંગમાં 96.67 લાખની વીજચોરી ઝડપાઇ

ઝેરી જીવડું કરડી ગયું વાંકાનેર: વીજ ચોરીના વધતી ફરિયાદો બાદ મોરબી પીજીવીસીએલની ટીમ એક્શનમાં આવી હતી. પીજીવીસીએલ મોરબી વર્તુળ કચેરી હેઠળના મોરબી, માળીયા, હળવદ, વાંકાનેર, ટંકારા તથા સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના વિસ્તારોમાં 23 જાન્યુઆરી થી 25 જાન્યુઆરી ત્રણ દિવસ વીજ…

ભારત સંકલ્પ યાત્રાનું રાજાવડલામાં સમાપન

વાંકાનેર: સમગ્ર દેશ, ગુજરાતના વિવિધ શહેર, જિલ્લા, ગ્રામ્ય વિસ્તારોમાં વિકસિત ભારત યાત્રાના રથના માધ્યમથી સરકારી યોજનાઓનું માર્ગદર્શન તેમજ લાભાર્થીઓના પરિચય સાથે લાઇવ પ્રસારણ પણ કરી લોકોને જાગૃત કર્યા છે. ગત તારીખ 23/11/2023 થી 24/1/2024 સુધી એમ બે માસ સુધી વિકસિત…

ચંદ્રપુરમાં શનિવારના મહેફિલ-એ-નાતનો પ્રોગ્રામ

વાંકાનેર વિસ્તારના મુસ્લિમ સમાજના લોકોને આમંત્રણ વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામ ખાતે શનિવારના તા: 27/1/2024 ના રાત્રે ઈશાની નમાઝ બાદ રસુલભાઈ ખોરજીયા (99656 78692)ના ઘરે લગ્નપ્રસંગ નિમિત્તે યોજાનાર મહેફિલ-એ-નાતના પ્રોગ્રામમાં સમગ્ર ગુજરાત મુસ્લિમ એકતા મંચના અધ્યક્ષ ઇમ્તિયાઝ પઠાણ ખાસ ઉપસ્થિત રહેશે,…

તાલુકા કક્ષાનો પ્રજાસત્તાકનો કાર્યક્રમ સરતાનપરમાં

વાંકાનેર : વાંકાનેર તાલુકામાં ૭૫મા પ્રજાસત્તાક દિનની તાલુકા કક્ષાની ઉજવણી તા. ૨૬મી જાન્યુઆરીને શુક્રવારના રોજ સવારે ૯-૦૦ કલાકે સરતાનપર પ્રાથમિક શાળા ખાતે યોજાશે. જેમાં પ્રાંત અધિકારી એસ. એમ. ગઢવીના હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવનાર છે. આ વેળાએ સવારે ૯-૦૦ સબ…

પોલીસ જોઈ હોલમઢ તરફ મુઠ્ઠીઓ વાળી

પણ બોલેરો મચ્છુ નદી તરફ જતા કાચા રસ્તા તરફ અવેળા પાસે કપચીના ઢગલામાં ફસાઈ ગયેલ વાંકાનેર: ગઈ કાલે વાંકાનેર તાલુકા પોલીસે એક બોલેરોનો ફિલ્મી ઢબે પીછો કરી ઈંગ્લીશ દારૂ ભરેલી કુલ 7,32,500/ નો મુદામાલ કબ્જે કરેલ છે. જણાવા મળ્યા મુજબ…

મયુરસિંહ ઝાલાવાડ ક્ષત્રિય સમાજના કારોબારી સભ્ય બન્યા

વાંકાનેર તાલુકાના ખેરવા ગામના વતની અને નિવૃત્ત ડીવાયએસપી સ્વ. સજુભા ઝાલાના પુત્ર મૃદુભાષી શ્રી મયૂરસિંહજી સજુભા ઝાલાની ઝાલાવાડ ક્ષત્રિય સમાજમાં કારોબારી સભ્ય તરીકે નિમણૂંક કરવામાં આવી છે. જેથી તેમની આ નિમણૂક બદલ મયુરસિંહજી ઝાલા પર ચોમેરથી શુભેચ્છા વર્ષા થઇ રહી…

ગળેફાંસો ખાવાનો પ્રયાસ કરનાર મહિલા સારવારમાં

વાંકાનેર હાઇવે ઉપર માટેલ રોડ ઉપરના ડોવેલ સીરામીક નામના યુનિટના લેબર ક્વાર્ટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતાં પરિવારના એક મહિલા સભ્યે ગળે ફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો. જાણવા મળ્યા મુજબ માટેલ રોડ ઉપરના ડોવેલ સીરામીક નામના યુનિટના લેબર ક્વાર્ટરમાં રહીને…

ભારતમાં બાળક 1.12 લાખના દેવા સાથે જન્મે છે

RTIમાં ચોંકાવનારો ખુલાસો કેન્દ્ર સરકારના માથે કુલ 159 લાખ કરોડનું દેવું! કેન્દ્ર સરકારે લગભગ બધા દેશ પાસેથી લોન પણ લઇ લીધી કેન્દ્રની સરકારે દેવાની બાબતમાં તમામ હદોને પાર કરી દીધી છે. દેશ દુનિયાની મોટાભાગના દેશો, બેન્કો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી…

વાંકાનેરમાં ઈવીએમ-વીવીપેટનું ડેમોસ્ટ્રેશન

વાંકાનેર: મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મોરબી, વાંકાનેર અને ટંકારામાં મતક્ષેત્રમાં મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરીની સુચનાથી ઈવીએમ-વીવીપેટના ઉપયોગ અંગે મતદાર જાગૃતિ માટે મોબાઈલ ડેમોસ્ટ્રેશનની શરૂઆત થઇ ચૂકી છે અને આ ડેમોસ્ટ્રેશન થકી લોકો ઇવીએમ અને વિવિપેટ અંગે તમામ જાણકારી મેળવી…

Content Copying Forbidden !!

error: Content is protected !!