કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સમાચાર

વિદ્યા ભારતી પાસે રીક્ષા હડફેટે એક રાહદારીને ઇજા

વાંકાનેર: ગઈ કાલે વિદ્યા ભરતી પાસે રોન્ગ સાઈડમાં આવતી રીક્ષા હડફેટે એક રાહદારીને ઇજા થઇ હતી. જાણવા મળ્યા મુજબ રાજકોટ રોડ પર આવેલ વિદ્યાભારતી પાસે એક રીક્ષા ચાલકે રોન્ગ સાઈડમાં આવીને રાહદારી દિનેશ કાપડિયા નામના યુવાનને હડફેટે લેતા ગંભીર ઇજા…

ઓનલાઇન ફાર્મસી સામે કેમિસ્ટ & ડ્રગિસ્ટ એસો. ખફા

વેપારીને કેટલીક દવાઓ મામલે હેરાન ગતિ વધુ કરે છે અમદાવાદ: ગુજરાતના તમામ મેડિકલ સંચાલકોને કડક સૂચના આપવામાં આવી છે. કોઈપણ વ્યકિત દવાના ડિસ્કાઉન્ટ બોર્ડ મારી શકશે નહીં. જો ડિસ્કાઉન્ટનું બોર્ડ લગાવાયું તો કડક કાર્યવાહી થશે. જ્યારે ખોટી દવાઓમાં ડિસ્કાઉન્ટ આપશે…

ફરી પકડાયો ઇંગ્લીશ દારૂની બોટલો સાથે

પોલીસ સ્ટેશનેથી વાંકાનેર: જામસરનો અગાઉ ઇંગ્લીશ દારૂના ગુનામાં પકડાયેલ શખ્સ ફરી ઈંગ્લીશ દારૂની ચાર બોટલ સાથે પકડાયો છે. પોલીસ સ્ટેશનેથી મળેલ માહિતી મુજબ તાલુકા પોલીસ સ્ટાફના માણસોએ જામસર ચોકડીથી ભીમગુડા તરફ જતા રોડ ઉપર આવેલ નેકસન પેપર મીલ સામે રહેતો…

યુરિયા ગોલ્ડ લોન્ચને સરકારે આપી મંજૂરી

કિંમત ઓછી અને ફાયદા છે શાનદાર કેન્દ્ર સરકારે યુરિયા ગોલ્ડ લોન્ચ કરવાના નિર્ણયને મંજૂરી આપી દીધી છે. કેબિનેટે સલ્ફર કોટેડ યુરિયા દાખલ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. આ સાથે ખેડૂતો સુધી યુરિયા ગોલ્ડ પહોંચાડવાનો રસ્તો સાફ થઈ ગયો છે. આ…

ભારતીયો વિઝા વિના વિશ્વના 62 દેશોમાં જઈ શકે છે

મુસાફરી કરતા પહેલા સૂચિ તપાસો જાહેર કરાયેલા નવા રેન્કિંગ મુજબ ભારતનો પાસપોર્ટ વિશ્વમાં 80મા સ્થાને છે. આટલું જ નહીં, ભારતના પાસપોર્ટની તાકાત હવે એ છે કે દેશના નાગરિકો વિઝા વિના વિશ્વના 62 દેશોની મુલાકાત લઈ શકશે. હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ અનુસાર,…

જો રસોઈ ગેસ લીક થાય તો શું કરવું?

ઘણી વાર રસોડામાં કોઈ કારણોસર સિલિન્ડરમાંથી ગેસ લીક થઇ જતો હોય છે. આવા સંજોગોમાં ગભરાવાની બદલે નીચે મુજબની ટિપ્સને અનુસરો…. 0 ગેસ ખૂબ જ ખતરનાક છે. તેથી, કોઈ પણ પ્રકારના અગ્નિશામક ઉપકરણો લીક થવાના કિસ્સામાં નજીક રાખવા જોઈએ નહીં. 0…

ખેતીની જમીન પર પણ ઈન્કમ ટેક્સ લાગે છે

એક સામાન્ય માન્યતા છે કે ખેતીમાંથી થતી આવક પર કોઈ આવકવેરો લાગતો નથી. આ સાથે ઘણા લોકો એવું પણ માને છે કે ખેતીની જમીનના વેચાણથી થતી આવક પર આવકવેરો લાગતો નથી. એવું માનવું ખોટું છે. ક્યા કેસમાં ખેતીની જમીન એટલે…

ઉત્તરાયણ પર્વ નિમિત્તે ફૂડ પેકેટ વિતરણ

વાંકાનેરમાં સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા AAA ગ્રુપ દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે ગરીબ પરિવારના બાળકો ચીકી, લાડુડી, સીંગપાક, સેવમમરા અને મમરાના લાડવા જેવો પૌષ્ટિક નાસ્તો જમી શકે તે માટે ગ્રુપના સભ્યોએ શહેરનાં સ્લમ વિસ્તારોમાં જઈ ફૂડ પેકેટનું વિતરણ કર્યું હતું. કમલ…

વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ પરેશ મઢવીનું રાજીનામું

વાંકાનેર શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દ્વારા હાલમાં જિલ્લા ભાજપ પ્રમુખને રાજીનામું આપવામાં આવ્યું છે અને હાલમાં પોતાના કુટુંબની જવાબદારી વધી ગઈ હોવાથી તે પક્ષને પૂરતો સમય આપી શકતા ન હોય તે માટે થઈને આ રાજીનામું આપ્યું હોવાનો ઉલ્લેખ તેમણે…

ક્ષત્રિય ઠાકોર સેનાના હોદ્દેદારોની નિયુક્તિ

વાંકાનેર તાલુકા પ્રમુખ તરીકે હરેશભાઈ માણસુરિયા વાંકાનેર: જેમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી તાલુકા પ્રમુખ તરીકે મનોજભાઈ મીરાણી, ઉપપ્રમુખ તરીકે વિજયભાઇ દેગામા, ઉપપ્રમુખ તરીકે કિશનભાઇ કારુ, મહામંત્રી તરીકે સુરેશભાઈ થરેચા, મહામંત્રી તરીકે પ્રતાપભાઈ લાલવાણી, મંત્રી તરીકે સંજયભાઈ સુરેલાં, મીડિયા ઇન્ચાર્જ…

Content Copying Forbidden !!

error: Content is protected !!