કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સમાચાર

પૂરી દશ કલાક જગતાતને લાઈટ મળતી નથી

ગુજરાત સરકારે દશ કલાક લાઈટ આપવાની જાહેરાત તો કરી છે. આ જાહેરાતથી જગતાતમાં ખુશી વ્યાપી હતી.   પરંતુ વાંકાનેર તાલુકાના ઘણા ગામડાઓમાં પૂરી દશ કલાક લાઈટ મળતી નથી, એવી ખેડૂતોની ફરિયાદ છે. લાઈટના ધાંધિયા બાબતે યોગ્ય થાય, એવી અહીંના ખેડૂતોની…

ખેડૂતો માટે P.G.V.C.L ફોલ્ટ સેન્ટરની એક યાદી

વાંકાનેર તાલુકાના ગામડાઓમાં આવેલા પીજીવીસીએલના કુલ 11 S/S માં તારીખ 3 થી 9 સપ્ટેબર દરમ્યાન લાઈટ કાપનું ટાઈમ ટેબલ નીચે મુજબ છે, આ ટાઈમ જાણવાથી લાઈટના ટાઈમની ખેડૂતભાઈઓને ખબર પડશે. લિસ્ટમાં ટાઇમ જોઈ લેવો. ફોલ્ટ સેન્ટરમાં લાઈટનો ટાઇમ કયો છે,…

સિંધાવદર/ કોઠારીયામાંથી જુગારીઓ પકડાયા

વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે સિંધાવદર ગામે લીંબાપરામાં જાહેરમાં જુગાર રમતા બે આરોપી પકડાયા છે. મળેલ માહિતી મુજબ મગનભાઇ ખોડાભાઇ ધામેચા અને હિરાભાઇ તળસીભાઇ વિરસોડીયાને તીનપત્તીનો હારજીતનો નસીબ આધારીત જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 4200 કબ્જે કરી જુગારધારા મુજબ…

હોલમઢ અને સરતાનપરમાં જુગાર રમતા ઝડપાયા

વાંકાનેર: તાલુકા પોલીસે હોલમઢ અને સરતાનપર ગામે ચાલતા જુગાર ઉપર દરોડા પાડી ૭ શખ્સોને રૂ.૩૫ હજારની રોકડ સાથે ઝડપી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે એક શખ્સ નાસી છુટતા તેની શોધખોળ ચલાવવામાં આવી છે. મળેલ માહિતી મુજબ વાંકાનેર…

મચ્છુ-૧નું પાણી છોડવા બાબતે સિંચાઈની બેઠક

મોરબી ખાતે કાલે સિંચાઈ વિભાગની બેઠકમાં ચર્ચા વિચારણા મોરબી : મચ્છુ-૧ સિંચાઈ યોજનાના કમાન્ડ વિસ્તારમાં ચોમાસમાં પાછલો વરસાદ થયેલ ન હોય ખરીફ સિઝન ૨૦૨૩ ના સિંચાઈના આયોજન માટે, નહેર સલાહકાર સમિતીની કાર્યપાલક ઇજનેરની કચેરી, તાલુકા સેવા સદન રૂમ નં. ૧૫૨,…

ઉત્તરાંચલ એક્સપ્રેસને વાંકાનેર સ્ટેશને સ્ટોપેજ

અજમેર અને હરિદ્વાર જવા-આવવા મળશે સુવિધા સાંસદ મોહનભાઈ કુંડારિયા 4 સપ્ટેમ્બરે ટ્રેનને લીલી ઝંડી બતાવી કરશે સ્ટોપેજ નું શુભારંભ મોરબી : સાંસદ મોહનભાઈ કુંડારિયા દ્વારા ઓખા-દહેરાદૂન અને દહેરાદૂન-ઓખા ઉત્તરાંચલ એક્સપ્રેસ ટ્રેનના વાંકાનેર સ્ટેશન પરના સ્ટોપેજનું 4 સપ્ટેમ્બર, 2023 ના રોજ…

જડેશ્વર મંદિરે ‘દાદાનો મજરો’ લોક ભવાઈ કાર્યક્રમ

ગૌશાળાના લાભાર્થે 9મીએ આયોજિત કાર્યક્રમમાં પધારવા મંદિર ટ્રસ્ટ તરફથી જાહેર નિમંત્રણ વાંકાનેર : વાંકાનેર તાલુકામાં આવેલ આસ્થાના કેન્દ્ર સમાં સ્વયંભૂ શ્રી જડેશ્વર મહાદેવ મંદિરને આંગણે ગૌશાળાને લાભાર્થે તા.9ને શનિવારના રોજ દાદાનો મજરો- ભવ્ય લોકભવાઈનો કાર્યક્રમ યોજાવાનો છે. આ કાર્યક્રમ રાત્રીના…

સગાઇના નામે રોકડ-દાગીનાની છેતરપિંડી આચરી

નમૂનાના માટે લઇ ગયેલા સોનાના દાગીના પાછા ન આપ્યા વાંકાનેર, પીપરડી અને નવી કલાવડી ગામના જોડાયેલા તાર વાંકાનેરના પીપરડી ગામે પોતાની ભાણેજની સગાઈ કરાવી રોકડા રૂપિયા અને દાગીના બનાવવા માટે નમુનાની જરૂર હોય તેમ કહીને સોનાના દાગીના લઈ જઈ ઇસમે…

નર્સરી વિકાસ કાર્યક્રમ: રૂ. 3 લાખ સુધીની સબસીડી

નર્સરી સ્થાપવા ખેડુતને ખર્ચના 65% સુધી મળશે નર્સરી ઓછામાં ઓછા 200 ચો.મી તથા વધુમાં વધુ 500 ચો.મી.વિસ્તારમાં બનાવવી પડશે અમદાવાદ: ચાલુ વર્ષે બાગાયત વિભાગ દ્વારા બાગાયતી ખેતી કરતા ખેડુતો માટે રાજ્ય સરકાર દ્વારા પાંચ નવી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે.…

વાંકાનેર, દલડી અને હસનપરમાં જુગાર રમતા ઝડપાયા

વાંકાનેર સીટી અને તાલુકા પોલીસે જુગાર દરોડાની અલગ અલગ બે કાર્યવાહીમાં સીટી રેલવે સ્ટેશન અને દલડી રેલવે સ્ટેશન નજીકથી પાંચ આરોપીઓને જુગાર રમતા ઝડપી લીધા હતા. પ્રથમ દરોડામાં વાંકાનેર સીટી પોલીસ ટીમે સીટી સ્ટેશન રોડ ઉપર સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં…

Content Copying Forbidden !!

error: Content is protected !!