કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સમાચાર

વાંકાનેર તાલુકામાં બે ટોલ પ્લાઝા શા માટે?

સંસદ સભ્યોને અર્પણ બે ટોલ પ્લાઝા વચ્ચે 60 કી.મી.ના અંતરનો નિયમ છતાંય વઘાસીયા ખાતે ટોલ પ્લાઝા કેમ? નિયમ મુજબ વઘાસિયાને બદલે મોરબીથી 3 કી.મી. દૂર માળિયા મિયાણા રોડ પર હોવું જોઈએ …તો વાંકાનેરવાસીઓના હજારો રૂપિયા બચશે   વાંકાનેર તાલુકાના વઘાસીયા…

જિલ્લામાં અધિકારીઓ ગામોની સમસ્યાઓ જાણશે

ડી.ડી.ઓ. જિલ્લા પંચાયતના અધિકારીઓની ૨૪ ટીમો બનાવશે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી શાળા, મધ્યાહન ભોજન વગેરે યોજનાઓનું અમલીકરણ તપાસશે વાંકાનેર: છેલ્લા ઘણા સમયથી સમગ્ર મોરબી જિલ્લામાં નાગરિકો રોડ-રસ્તા સહિતની સમસ્યાઓ રજૂ કરી રહ્યા હતા અને તેનું કોઈ સચોટ નિરાકરણ ન થતું…

અમરસર પાસે બાઈક અકસ્માતમાં યુવાનનું મૃત્યુ

વાંકાનેર : વાંકાનેરથી મિતાણા તરફ જતા રોડ ઉપર પુરપાટ ઝડપે બાઈક ચલાવીને જઈ રહેલા એક યુવાનનું બાઈક અકસ્માતમાં મૃત્યુ નિપજ્યું છે. મળેલ માહિતી મુજબ વિનેશભાઈ ઉર્ફે વિનુભાઈ ગુમાનભાઈ ભુરીયા ઉ.28, રહે-હાલ-છતર કેશુભાઈ પરસોતમભાઈ ભીમાણીની વાડીએ, મુળ-ગામ-કાલીયાવાવ તા.ભાભરા જી.અલીરાજપુર(મધ્યપ્રદેશ) વાળાનું બાઈક…

(કલ્કી અવતાર) રમેશચંદ્ર ફેફર પંચાસિયાના વતની છે

વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામના મૂળ વતની અને રાજકોટ શહેરમાં પોતાને કલ્કી અવતાર ગણાવતા અને અવારનવાર વિવાદોમાં રહેતા રમેશચંદ્ર હરજીભાઈ ફેફર સામે ફરિયાદ નોંધાઈ હતી. રમેશચંદ્રએ ભૂદેવો ઉપરાંત ભગવાન પરશુરામ વિશે પણ ટિપ્પણી કરી હતી. જેને કારણે બ્રહ્મસમાજમાં ભારે રોષની લાગણી…

વધાસીયા ટોલાનાકે રીવર્સ ટ્રક કાર સાથે અથડાયો

મકતાનપર ગામે પાણીના ખાડામાં છુપાવેલી દારૂની બોટલો ઝડપી લેતી પોલીસ વાંકાનેર : વાંકાનેર – મોરબી નેશનલ હાઇવે ઉપર વઘાસીયા ટોલનાકે રીવર્સમાં આવતા ટ્રક નંબર GJ-17-UU-1897ના ડ્રાઇવર ભીમાભાઇ એભાભાઇ ઓડેદરાએ મોરબી ઉમા ટાઉનશીપમાં રહેતા ઉમંગભાઇ મગનભાઇ અધેરાની માલિકીની GJ-01-KD-4410 નંબરની હોન્ડા…

પ્રેમસંબંધ બાબતે ઇકો ચાલકને લમધારી નાખ્યો

પરણિતા સાથે પ્રેમસંબંધે પતિ સહિતના લોકોએ ખખેરીયો બન્ને વચ્ચે પ્રેમસંબંધ બંધાઈ જતા ફરિયાદીએ પ્રેમિકાને પોતાનું સીમકાર્ડ આપ્યું હતું ઈકોમા આવતી પરિણીતા સાથે આંખ મળી ગયા બાદ ડ્રાઇવરના લફડાની જાણ પરિણીતાના પરિવારજનોને થતા મામલો બિચક્યો વાંકાનેરના કેરાળા ગામે રહેતા અને ભાડાની…

જડેશ્વર મેળાનો શુભારંભ કરાવતા કૃષિમંત્રીશ્રી

જડેશ્વર મંદિર ખાતે “મન કી બાત” નો કાર્યક્રમ નિહાળ્યો મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકાના જડેશ્વર ખાતે આવેલા જડેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી રાઘવજીભાઈ પટેલે ભાતીગળ મેળાનો શુભારંભ કરાવ્યો હતો. આ…

યુવાને ઝેરી દવા પીધી: દવાખાનામાં સારવાર હેઠળ

વાંકાનેર તાલુકામાં આવેલા ગાંગીયાવદર ગામે રહેતા એક યુવાને ઝેરી દવા પી લીધી છે. જાણવા મળ્યા મુજબ તાલુકાના ગાંગીયાવદરના શામજીભાઈ વાલજીભાઈ મકવાણા નામના ૪૨ વર્ષના યુવાને પણ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હોવાથી તેને સારવાર માટે અત્રેની મંગલમ હોસ્પિટલે…

પાણીની મોટરમાંથી વીજ શોકથી યુવાનનું મૃત્યુ

વાંકાનેર : વાંકાનેરની એશિયાના સોસાયટીમાં એક શખ્સનું ઇલેક્ટ્રિક શોકથી મૃત્યુ થયાનો બનાવ બન્યો છે. જાણવા મળ્યા મુજબ અહીંની એશિયાના સોસાયટીમાં રહેતા પ્રવિણભાઇ તરશીભાઇ ધરજીયા ઉ.40 નામના યુવાનને પોતાના ઘેર પાણી ચડાવવાની મોટરમાંથી વીજ શોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું,બનાવ અંગે વાંકાનેર…

સરકારની રખડતા ઢોર મુદ્દે નવી માર્ગદર્શિકા જાહેર

ઢોરનું રજિસ્ટ્રેશન કરી લાયસન્સ ફરજિયાત બનાવાયુ રખડતાં પશુઓના માલિક સામે ફરિયાદ દાખલ કરવામાં આવશે પશુ પકડવાની કામગીરીમાં અડચણ કરનાર સામે પણ પોલીસ કાર્યવાહી કરાશે અમદાવાદઃ રખડતા ઢોરના વધતા ત્રાસ અને હુમલાઓને લઈને હાઇકોર્ટ દ્ધારા ઝાટકણી કાઢ્યા બાદ રાજ્ય સરકારે રખડતા…

Content Copying Forbidden !!

error: Content is protected !!