કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સમાચાર

વાંકાનેરમાં ચંદ્રયાન 3 નું લેન્ડિંગ થતાં ઉજવણી

સફળ લેન્ડિંગ માટે માર્કેટ ચોક ખાતે ફટાકડા ફોડી ઉજવણી કરાઇ વાંકાનેર: વિશ્વભરની ભારત દ્વારા પ્રયાણ કરવામાં આવેલ ચંદ્રયાન ૩ ઉપર નજર રાખી રહ્યા હતા, ત્યારે બુધવારે સાંજે ચંદ્રયાન ચંદ્ર પર સફળ લેન્ડિંગ થયેલ; જેની ઉજવણી કરાઈ હતી. ઉજવણીના ભાગરૂપે શહેરના…

અંત્યોદય શ્રમિક સુરક્ષા અકસ્માત વીમા યોજના

વાર્ષિક માત્ર 499 રૂપિયામાં 10 લાખનો દુર્ઘટના વીમો મળે છે પોસ્ટ ઓફિસનો સંપર્ક કરો વાંકાનેર: અંત્યોદય શ્રમિક સુરક્ષા અકસ્માત વીમા યોજના એક એવી યોજના છે જે એક જ વીમા રકમ હેઠળ ઘણા લાભો આપે છે. શ્રમ કરતા શ્રમિકો માટે આકસ્મિક…

જુદાજુદા બે કારખાનામાં પરણીતા-યુવાનનો આપઘાત

વાંકાનેર: તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ કારખાનામાં લેબર કવાર્ટરમાં પરણીતાએ કોઈ કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો, તેવી જ રીતે વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ કારખાનાના લેબર કવાર્ટરમાં યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો; જેથી આ બંને…

દલડી-સ્ટેશન માસ્ટરને શ્રેષ્ઠ કામગીરીનો એવોર્ડ

મોરબીના ટ્રેન મેનેજર આસિફ એચ અને દલડીના સ્ટેશન માસ્ટર દીપક ટિકમેનું ડીઆરએમના હસ્તે સન્માન મોરબી : રેલ સેફ્ટીમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજકોટ ડીવીઝન હેઠળના મોરબી જિલ્લાના 2 સહિત કુલ 4 કર્મચારીઓને રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર અશ્વનીકુમારે સન્માનિત કર્યા હતા. આ…

કાળા ફોતરા વાળી ડુંગળી ખાવાથી થતું નુકશાન

ભૂલથી પણ અડતા નહીં: ઝેર જેવું કરે છે કામ ડુંગળી રસોઇનો સ્વાદ વધારવાનું કામ કરે છે. ડુંગળીમાં રહેલાં ગુણો હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. બિરયાનીથી લઇને બીજી અનેક વસ્તુઓમાં ડુંગળીનો ઉપયોગ થતો હોય છે. ડુંગળીનું શાક ખાવાની પણ મજા…

૧૧મીએ યાર્ડના ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી

હાલમાં કોંગ્રેસ પ્રેરિત પેનલ પાસે બહુમતી દેખાય છે વાંકાનેર: ભારે વાદ-વિવાદમાં રહેલ વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચૂંટણી હવે આગામી તારીખ 11/09/ 2023 ના રોજ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા ટાઈમથી વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં થયેલી યાર્ડની ચુંટણી બાબતે હાઇકોર્ટમાં કેસ…

વાંકાનેરમાં જન્માષ્ટમીએ બે શોભાયાત્રા નીકળશે

ધર્મમાં રાજકારણ ભળ્યું જ ! ! આગેવાનોએ ભગવાનને પણ ન છોડયા, અલગ અલગ બે બેઠક મળી વાંકાનેર: વાંકાનેરમાં સ્થાનિક રાજકારણમાં જૂથવાદ ચાલી રહ્યો છે, તે વધુ એક વાર સપાટી પર આવી ગયો છે અને ધર્મને પણ જાણે રાજકારણનો એરૂ આભડી…

જુગાર રમતા 7 અને બીયર સાથે યુવાન ઝડપાયો

ધમલપર ગામે જુગાર રમતા અને મકનસરના યુવાન સામે કાર્યવાહી વાંકાનેર: તાલુકાના ધમલપર ગામે ગેલ માતાજીના મંદિર સામે જાહેરમાં જુગાર રમતો હોવાની બાતમીને આધારે વાંકાનેર સીટી પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી દિપકભાઇ ગોકળભાઇ બાવરવા, વિજયભાઇ દેવરાજભાઇ બાવરવા, દિપકભાઇ…

શું ગરોળી માણસને કરડે તો ઝેર ચઢે?

જાણી લો કામની છે માહિતી ગરોળી 10 થી 20 વર્ષ સુધી જીવી શકે છે શું તમે જાણો છો જ્યારે ગરોળી કરડે છે ત્યારે શું થાય છે? જો તમે નથી જાણતા કે તેના કરડવાથી શરીર પર કેટલો ખતરો હોઈ શકે છે,…

વાંકાનેર શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર ખાતે ભંડારો

શ્રાવણમાસ નિમિતે દરરોજ રૂદ્રી તેમજ ભુદેવનો ભંડારો, મહિલા ધૂન મંડળના કાર્યક્રમો વાંકાનેર: વાંકાનેરમાં જડેશ્વર રોડ ઉપર આવેલ વર્ષો પુરાણી પૌરાણિક પુ. શ્રી મુનિબાવાની જગ્‍યા શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રતિ વર્ષ મુજબ શ્રાવણમાસ દરમ્‍યાન આખો મહિનો શ્રી ફળેશ્વર મહાદેવદાદાની વિશેષ…

Content Copying Forbidden !!

error: Content is protected !!