પંચાસીયામાં આજે શાને અહલે બયેત કોન્ફરન્સ
સુન્ની મોમીન-મુસ્લિમ બિરાદરોને ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામ ખાતે આજરોજ શનિવારે રાત્રીના ” શાને અહલે બયેત કોન્ફરન્સ ” નું આયોજન – કરવામાં આવ્યું છે, જેમાં ખાસ મુંબઈથી આવેલ વક્તા દ્વારા મોમીન-મુસ્લિમ ધર્મગુરૂની ઉપસ્થિતિમાં ઇસ્લામિક હિસ્ટ્રી મુજબ કુરાન…